Dharma Sangrah

70 ટકા મહિલાઓને ઉંઘની કમીથી હોય છે થાયરોઇડ, જાણો આરોગ્યથી સંકળાયેલી 5 જરૂરી વાત

Webdunia
શુક્રવાર, 18 જાન્યુઆરી 2019 (12:42 IST)
જો તમે પણ વિચારો છો કે તમે તમારા વિશે બધું જાણો છો તો આવું નથી છે. શરીર અને આરોગ્યથી સંકળાયેલી એવી ઘણી વાતોં છે જે વધારેપણું મહિલાઓને ખબર જ નથી હોય અને આજે અમે તમને એવી જ વાત વિશે જણાવીશ. 
જેને જાણીને તમને અંદાજો થશે કે કેટલું કઈક હતું જે તમે તમારા વિશે નથી જાણો છો. તો ચાલો તમને જણાવીએ છે તે વાતોં. જેને જાણવું દરેક મહિલા માટે જરૂરી છે. 
 
વધારે કસરતથી હોય છે પીરિયડસ અનિયમિત 
મહિલાઓ વજન કંટ્રોલ કરવા માટે ખૂબ વધારે વ્યાયામ કરવા લાગે છે પણ વધારે કસરત કરવાથી પીરિયડસ અનિયમિત થઈ જાય છે. તેથી જરૂરી છે કે તમે નિયમિત માત્રામાં એક્સરસાઈજ કરવી. સાથે જ કસરત પછી શરીરમાં થઈ પાણીની કમીને દૂર કરવા માટે દૂધનો સેવન કરવું. 
 
 
બ્રેસ્ટ સાઈજમાં ફેરફાર 
પીરિયડસ પછી થતા ડિસ્ચાર્જને લઈને પરેશાન ન થાવ. તે સિવાય નાર્મલી થતું ડિસ્ચાર્જ પણ જો સફેસ અને સાફ છે તો તમને ટેંશન લેવાની કોઈ જરૂર નથી. પણ ડિસ્ચાર્જનો રંગ હળવું પીળો હોવું કે તેમાંથી ગંધ આવતા પર તમને તરત ચેકઅપ કરાવવું જોઈએ. 
 
ઓછી ઉંઘથી થાઈરાઈડ 
આ તો બધા જાણે છે કે ભરપૂર ઉંઘ સ્વસ્થ આરોગ્ય માટે ખૂબ જરૂરી છે. પણ શું તમને ખબર છે કે 70 ટકા મહિકાઓને થાઈરાઈડની સમસ્યા ઉંઘની કમીથી હોય છે. તેથી સારું હશે કે તમે પૂરતી ઉંઘ લેવી. 
 
નખ વધવું 
મહિલાઓના નખ કરતા પુરૂષોના નખ તેજ ગતિથી વધે છે. આવું હાર્મોનના કારણે હોય છે. સાથે જ નખના વધવાની ગતિ ગર્મીમાં વધારે તેજ હોય છે. કારણ કે તે સમયે શરીરને વધારે માત્રામાં વિટામિન ડી મળે છે. 
 
તડકાના કારણે કરચલીઓ હોય છે 
મહિલાઓ હમેશા ઓછી ઉમ્રમાં કરચલીઓ પડવાના લઈને પરેશાન રહે છે. પણ તમે આ નહી જાણતા કે 80 ટકા મહિઆલાઓમાં કરચલીઓ વધારે તડકાના કારણે હોય છે. તેને દૂર કરવા માટે મહિલાઓ બોટાક્સ સર્જરીનો સહારો લે છે પણ તમે વિટામિન સીનો સેવન કરી કરચલીઓને દૂર કરી શકો છો. 
 
પીરિયડસમાં વધારે બ્લીડિંગ છે ડિસમેનોરિયાનો સંકેત 
પીરિયડસના સમયે પ્રાઈવેટ પાર્ટમાં હળવું દુખાવો થવું સામાન્ય છે.ઘણી વાર વેજાઈનાનો આ દુખાવો સહન કરવું મુશ્કેલ થઈ જાય છે. જો દરેક વાત આવી તકલીફ થઈ રહી છે તો તે ડિસમેનોરિયાનો સંકેત છે. આ વૂમેન હેલ્થ કંડીશન છે જે 7 માંથી 1 મહિલાને થઈ શકે છે. 
 
મહિલાઓને પુરૂષો કરતા વધારે હોય છે ઉંઘની જરૂર 
મહિલાઓ મલ્ટીટાસ્કિંગ હોય છે જેના કારણે તે ઘર અને ઑફિસમાં મેંટલ એનર્જીને પુરૂષોથી વધારે ઉપયોગ કરે છે. જો તે ભરપૂર ઉંઘ ન લેશે તો ખ્તમ થઈ ઉર્જને ફરીથી બનાવવામાં પરેશાની હોય છે. ધીમે ધીમે તેનો અસર તમારા આરોગ્ય પર પણ પડે છે તેથી તેને પુરૂષોથી વધારે ઉંઘની જરૂર હોય છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

chhatrapati shivaji history : શ્રીમંત છત્રપતિ શિવાજી મહારાજનો ઈતિહાસ

IPL 2026: અભિષેક શર્મા OUT કે NOT OUT? KKR વિરુદ્ધની મેચમાં આઉટ પર થઈ બબાલ, કોચ ડેનિયલ વિટોરી પણ થયા હેરાન

પાકિસ્તાનમાં ફૂટ્યો પેટ્રોલ બોમ્બ, પેટ્રોલનાં ભાવ 137 રૂપિયા અને ડીઝલનાં ભાવમાં 184 રૂપિયાનો વધારો

છત્રપતિ શિવાજી મહારાજની કેટલી પત્નીઓ હતી ? જાણીને રહી જશો હેરાન

KKR vs SRH: સનરાઇઝર્સ હૈદરાબાદે એ 65 રનોથી નોંઘાવી જીત, ઉનાદકટ-મલિંગા ની બોલે બતાવી કમાલ

વધુ જુઓ..

ધર્મ

Good Friday 2026: ગુડ ફ્રાઈડે પર અપનાવો યીશુ ના સુવિચાર અને મોકલો તમારા મિત્રોને

Aaj nu panchang- આજનુ પંચાગ - 3 એપ્રિલ

શુક્રવારના દિવસે કરો આ અચૂક ઉપાય - નૌકરી સંબંધી દરેક પરેશાની થશે દૂર

સોળ સંસ્કાર વિશે માહિતી

Aaj nu panchang- આજનુ પંચાગ - 2 એપ્રિલ

આગળનો લેખ
Show comments