Webdunia - Bharat's app for daily news and videos

Install App

હેલ્થ ટિપ્સ-મોસંબી છે દિલ માટે સારી

હેલ્થ ટિપ્સ- મોસંબી છે દિલ માટે સારી

Webdunia
મંગળવાર, 22 જુલાઈ 2014 (16:20 IST)
માનસૂનના આ મોસમમાં મોસંબીથી સારુ કોઈ ફળ નથી. એમાં વિટામિન એ , બી કામ્પ્લેકસ ,ફ્લેવોનાયડ , અમીનો એસિડ ,કેલ્શિયમ, આયોડિન ,ફાસ્ફોરસ ,સોડિયમ , મેગ્નીજ જેવા પોષક તત્વો હોય છે. એંટીઅક્સીડેંટ ગુણોના કારણે આ ચોમાસામાં ઘણો લાભ કરે છે. 
 
મોસંબીનો રસ પીવાથી લોહીમાં વધારો ,ચર્મ રોગોમાં લાભ સાથે મૂત્ર ખામી દૂર થાય છે. દિલના દર્દીઓ માટે મોસંબીનો રસ કોલેસ્ટ્રોલ ઓછુ કરે છે. 
 
જેને મૂત્ર વધારે આવે , પેટ ખરાબ હોય કે શરદી હોય તો તેમણે ઓછા પ્રમાણમાં મોસંબીનો રસ લેવો. જેને કફની સમસ્યા હોય તેણે પણ ઓછા પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ.  
 
વધુ જુઓ..

જરૂર વાંચો

ડાયાબિટીસનો કાળ છે જાંબુના પાન, શુગરના દર્દીઓએ આ રીતે કરે ઉપયોગ

ખ અક્ષરથી છોકરા છોકરીઓના નામ

Gujarati child names- છોકરા છોકરીઓનુ ગુજરાતી માં નામ

Sun Tanning: ટેનિંગ રિમૂવ કરવા માટે કરો બટાટાથી સ્ક્રબ જાણો રીત

Stress and anxiety- એંગ્જાયટી અને સ્ટ્રેસ ઓછુ કરવા માટે કરો આ કામ

વધુ જુઓ..

ધર્મ

હજ દરમિયાન મૃત પામેલા લોકોનુ અંતિમ સંસ્કાર અહીયા થશે જાણો શા માટે

Vat Savitri Vrat Na Niyam: વટ સાવિત્રી વ્રતના દિવસે મહિલાઓ ન કરે આવી ભૂલ નહી તો અધૂરુ રહી જશે તમારુ વ્રત

Vat Savitri 2024 Wishes: અખંડ સૌભાગ્યનુ પ્રતીક વટ સાવિત્રીના વ્રત નિમિત્તે તમારા સંબંધીઓને મોકલો આ શુભકામના સંદેશ

Vat Savitri Vrat Katha - વટ સાવિત્રી વ્રત કથા (વ્રત કથા વીડિયો સાંભળો)

Importance of Banyan Tree વડના ઝાડમાં હોય છે અનેક ઔષધીય ગુણ, જાણો તેનુ ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ

Show comments