Webdunia - Bharat's app for daily news and videos

Install App

મજબૂત દાંત અને બ્લ્ડ સર્ક્યુલેશન માટે ખાવું દાડમ

Webdunia
ગુરુવાર, 6 નવેમ્બર 2014 (14:48 IST)
લાઈફસ્ટાઈલ ડેસ્ક- એક દાડમ ઘણા રોગોના ઈલાજ છે. આ સ્વસ્થ અને ખૂબસૂરત ત્વચા માટે સૌથી સારો પ્રકૃતિનો ઉપહાર છે. દરરોજ માત્ર એક દાડમ તમારી સેહતને સારો બનાવી રાખે છે. એમાં વિટામિન એ ,સીના સાથે સાથે ફોલિક એસિડ પણ હોય છે. એમાં એંટી ઓકસીડેંટ એંટી વાયરલ તત્વ હોય છે. આજે અમે પણ તમને આ દાડમના ઘણા લાભ જણાવી રહ્યા છે. એને જાણી તમે રોજાના દાડમ ખાવું શરૂ કરી દેશો. 
 
1. અનારમાં એંટી આક્સીડેંટ હોવાને કારણે આ શરીરમાં ફ્રી રેડિકલ્સથી બચાવે છે. આ રેડિકલ્સ સ્કિનમાં ઢીલાશ લાવે છે અને માણસ સમયથી પહેલા વૃદ્ધ લાગે છે.  
 
2. આ હાડકાને  મજબૂત કરીને ,બ્લ્ડ સર્ક્યુલેશનને યોગ્ય રાખવા અને વજન ઓછા કરવામાં ઘણા લાભકારી હોય છે. 
 
3. દાડમ ખાવાથી લોહીનો પ્રવાહ ઠીક રહે છે. એની સાથે-સાથે આ હાર્ટ અટૈક અને હાર્ટ સ્ટોર્કને પણ સારું કરે છે. 
 
4. દાડમનો જ્યુસ વધારે ઉમ્રના લોકોને થતી એલ્જાઈમર નામના રોગોને અટકાવે છે.     
 
5. લોહીની અછતને દૂર કરવા માટે દાડમનો જ્યુસ સૌથી સારો છે. 
    
6. દાડમ સ્કીન માટે પણ સારું હોય છે .
 
8. આ પ્રેગ્નેંટ મહિલાઓ માટે પણ સારું હોય છે.એને ખાવાથી બેબી હેલ્દી અને સ્વસ્થ જન્મે છે. 
 
9. દાડમ ખાવાથી દાંત મજબૂઅત હોય છે અને એમાં ચમક આવે છે.  
 
10. દાડમના  સેવનથી  પ્રોસ્ટેટ કેંસરની સંભાવના પણ ઓછી થઈ જાય છે. 
વધુ જુઓ..

જરૂર વાંચો

Kitchen cleaning tips- રસોડાની સફાઈના આ સરળ ટ્રિક્સ તમારા કામને કરી નાખશે Easy

આ રેસીપીથી મિનિટોમાં બનાવો કેરીનો રસ ખાતા જ થઈ જશો સ્વાદના દીવાના

Onion Serum For Hair Fall: વાળમાં લગાવો ડુંગળીથી બનેલુ હોમમેડ સીરમ જાણો વાપરવાની રીત

યૂરિક એસિડને યૂરિન દ્વારા ગાળીને બહાર કાઢી નાખે છે અજમો, કબજિયાતમાં પણ મળે છે આરામ, જાણો કેવી રીતે કરશો સેવન ?

ગુજરાતી નિબંધ - સમાજમાં કન્યા કેળવણીનું મહત્વ / દિકરી ભણાવો:, દીકરી બચાવો

વધુ જુઓ..

ધર્મ

Gauri Vrat 2024 Date, Time: ગૌરીવ્રત શુભ તિથિ અને મુહુર્ત

Satyanarayan Katha- સત્યનારાયણ ભગવાનની કથા

Kabirdas Jayanti 2024 - કબીરના એ દોહા જે તમારા જીવનને નવો માર્ગ બતાવી શકે છે

હજ દરમિયાન મૃત પામેલા લોકોનુ અંતિમ સંસ્કાર અહીયા થશે જાણો શા માટે

Vat Savitri Vrat Na Niyam: વટ સાવિત્રી વ્રતના દિવસે મહિલાઓ ન કરે આવી ભૂલ નહી તો અધૂરુ રહી જશે તમારુ વ્રત

Show comments