Webdunia - Bharat's app for daily news and videos

Install App

જો તમે વધુ જ્યુસ પીતા હશો તો તમને આ રોગ થઈ શકે છે

Webdunia
સોમવાર, 21 એપ્રિલ 2014 (17:18 IST)
વજન ઘટાડવાની ધુન હોય કે પછી આરોગ્યપ્રદ ડાયેટની ઈચ્છા. ડાયેટમાં જ્યુસનું સેવન જો જરૂર કરતા વધુ કરો છો તો આ તમારે માટે માનસિક રોગનું કારણ બની શકે છે. 
 
ન્યૂટ્રિશન એક્સપર્ટનું માનવુ છે કે ખૂબ જ વધુ જ્યુસના સેવન દ્વારા વજન પર નિયંત્રણ મુકવાના પ્રયત્નમાં ઘણા લોકો આને ડાયેટના વિકલ્પના રૂપમાં જોવા જુએ છે અને ભોજન છોડવાનું શરૂ કરી દે છે. 
 
સાઈકોથેરેપિસ્ટ સારા શર્માએ જ્યુસને ભોજનના વિકલ્પના રૂપમાં જોવા અને તેના સેવન પછી ભોજન છોડવાની મનોસ્થિતિને જૂસરેક્સિયા રોગનુ નામ આપવામાં આવ્યુ છે. 
 
તેમણે જણાવ્યુ કે 'વધુ જ્યુસનુ સેવન કરવાથી ભોજન છોડવાની પ્રવૃત્તિ થઈ શકે છે. જે અનેક વાર એટલી પ્રબળ હોય છે કે આ એક માનસિક રોગનું રૂપ લઈ શકે છે. આ સ્થિતિમાં વ્યક્તિ જ્યુસને જ ભોજનનો વિકલ્પ માની લે છે અને ભોજન છોડવુ શરૂ કરી દે છે. 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

ચેતજો- દૂધની ચા વધારે ઉકાળવાથી થઈ શકે છે આ ગંભીર નુકશાન

'જ અક્ષર પરથી છોકરાઓના નામ'

World Vitiligo Day 2024: શા માટે હોય છે સફેદ ડાઘ, જાણો શરૂઆતી લક્ષણ અને સારવાર

એગલેસ ચોકલેટ કેક eggless chocolate cake

monsoon skin care- માનસૂનમાં બની રહેશે ચેહરાની સુંદરતા જો આ ટિપ્સને કરશે ફોલો

વધુ જુઓ..

ધર્મ

ભીષ્મ પિતામહ મુજબ આ પ્રકારનુ ભોજન કરવાથી નહી થાય છે અકાળ મૃત્યુ

Sankashti Chaturthi 2024 Upay: આજે સંકષ્ટી ગણેશ ચતુર્થીના દિવસે જરૂર અજમાવો આ ઉપાયો, તમને મળશે અપાર ધન અને પ્રેમ

Gauri Vrat 2024 Date, Time: ગૌરીવ્રત શુભ તિથિ અને મુહુર્ત

Satyanarayan Katha- સત્યનારાયણ ભગવાનની કથા

Kabirdas Jayanti 2024 - કબીરના એ દોહા જે તમારા જીવનને નવો માર્ગ બતાવી શકે છે

Show comments