Webdunia - Bharat's app for daily news and videos

Install App

ખીલથી લઈને માથાના દુખાવા સુધી ,ત્રિફલા ચૂર્ણના આ છે 10 મોટા ફાયદા

Webdunia
મંગળવાર, 27 જાન્યુઆરી 2015 (13:16 IST)
પેટ ખરાબ હોય કે પછી એસિડિટી ,ઘરમાં સામાન્યત: ઉપયોગ થતું ત્રિફલા ચૂર્ણના આ ફાયદા જાણી તમે ચોંકાવી જશો. જાણો ત્રિફલા ચૂર્ણના 10 મોટા ફાયદા

health

*ઘણીવાર મેટાબોલિજ્મની ગડબડના કારણે માથામાં દુખાવો થાય છે.આવા માથાના દુખાવા માટે આનું સેવન લાભકારી છે. 
 
*ત્રિફલામાં એંટી ઓક્સીડેંટની માત્રા વધારે છે જે શરીરના મેટાબૉલિજમને યોગ્ય કરવાના હિસાબે લાભકારી છે.આ કારણીના સેવનથી એજિંગની પ્રક્રિયાને ધીમું કરવામાં મદદ મળે છે. 
 
*પાચન સંબંધી સમસ્યાઓના ઉપચારમાં ત્રિફલાના ઉપયોગ લેક્સાટિવના રીતે કરાય છે. આ લિવરને સક્રિય રાખી અને ગેસ્ટ્રો ઈંટેંસ્ટાઈનલ ટ્રેકને પીએચ લેવલને સામાન્ય રાખવામાં ફાયદાકારી છે. 
 
*શોધમાં જાણયું કે એના સેવનથી કેટલાક ખાસ રીતના કેંસરના રોકથામની વાત પણ માનવામાં આવી છે.પણ એના માટે અત્યાર સુધી અમારી પાસે ભરપૂર સાક્ષ્ય નથી. 
 
*શરીરમાં બ્લ્ડ સેલ્સની માત્રા વધારવા માટે ત્રિફલાનો સેવન લાભકારી છે. અનીમિયાના રોગમાં એનું સેવન મદદગાર છે. 
 
*ત્રિફલાના સેવનથી લોહીથી ટોકસિન દૂર થાય છે અને ત્વચાના ડાઘ અને ખીલની સમસ્યાઓ નહી થાય છે. 
 
*ડાયબિટીજના દર્દીઓ માટે ત્રિફલાનો સેવન લાભકારી છે. આ પૈક્રિયાજને સક્રિય રાખએ છે અને લોહીમાં ગ્લૂકોજને નિયંત્રિત રાખવામાં મદદ કરે છે. 
 
*સાઈનસ અને શ્વાસ સંબંધી સમસ્યાઓઅને દર્દીઓ માટે ત્રિફલાનો સેવન લાભકારી છે. આ મ્યુકસમાં રહેલ બેક્ટીરિયાથી લડવામાં મદદ કરે છે. 
 
*ત્રિફલાના સેવન શરીરમાં સંક્રમણથી લડવામાં મદદ કરે છે અને ટેપ વાર્મને દૂર કરવામાં મદદગાર છે. 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

ચેતજો- દૂધની ચા વધારે ઉકાળવાથી થઈ શકે છે આ ગંભીર નુકશાન

'જ અક્ષર પરથી છોકરાઓના નામ'

World Vitiligo Day 2024: શા માટે હોય છે સફેદ ડાઘ, જાણો શરૂઆતી લક્ષણ અને સારવાર

એગલેસ ચોકલેટ કેક eggless chocolate cake

monsoon skin care- માનસૂનમાં બની રહેશે ચેહરાની સુંદરતા જો આ ટિપ્સને કરશે ફોલો

વધુ જુઓ..

ધર્મ

ભીષ્મ પિતામહ મુજબ આ પ્રકારનુ ભોજન કરવાથી નહી થાય છે અકાળ મૃત્યુ

Sankashti Chaturthi 2024 Upay: આજે સંકષ્ટી ગણેશ ચતુર્થીના દિવસે જરૂર અજમાવો આ ઉપાયો, તમને મળશે અપાર ધન અને પ્રેમ

Gauri Vrat 2024 Date, Time: ગૌરીવ્રત શુભ તિથિ અને મુહુર્ત

Satyanarayan Katha- સત્યનારાયણ ભગવાનની કથા

Kabirdas Jayanti 2024 - કબીરના એ દોહા જે તમારા જીવનને નવો માર્ગ બતાવી શકે છે

Show comments