Biodata Maker

Veer Savarkar Nibandh- વીર સાવરકર નિબંધ

Webdunia
રવિવાર, 28 મે 2023 (07:54 IST)
Veer savarkar jayanti 2023- વીર સાવરકર ભારતીય સ્વતંત્રતા આ6દોલનના અગ્રિમ સેનાની અને મુખ્ય રાષ્ટ્રવાદી નેતા હતા. તે વિશ્વભરના ક્રાતિકારીઓમાં અદ્વિતીય હતા. તેમના નામ જ ભારતીય ક્રાંતિકારીઓ માટે તેમના સંદેશ હતો. તે એક મહાન ક્રાંતિકારી, ઈતિહાસકાર, સમાજ સુધારક, તેઓ એક વિચારક, સાહિત્યકાર અને લેખક હતા. ક્રાંતિકારીઓ માટે તેમના પુસ્તકો ગીતા  જેવા હતા તેમનું જીવન બહુપક્ષીય હતું. 
 
વીર સાવરકરનો જન્મ 28 મે 1883ને નાસિકના ભગુર ગામમાં થયો હતો. તેમના પિતાનો નામ દામોદર પંત સાવરકર હતો. જે ગામના પ્રખ્યાત લોકોમાં ઓળખાતા હતા. તેમના માતાનુ ન આમ રાધાબાઈ હતુ. જ્યારે વિનાયક 9 વર્ષના હતા ત્યારે તેમની માતાનુ નિધન થઈ ગયો હતો. 
 
તેમનો આખુ નામ વિનાયક દામોદર સાવરકર હતો. બાળપણથી તે ભણવામાં હોશિયાર હતા. બાળપણમાં તેણે કેટલીક કવિતાઓ પણ લખી હતી. તેણે શિવાજી હાઈસ્કૂલ, નાસિકથી 1901માં મેટ્રિકની પરીક્ષા પાસ કરી. આઝાદી માટે કામ કરવા માટે તેણે એક ગુપ્ત સોસાયટી બનાવી હતી, જે "મિત્ર મેલા" ના નામથી ઓળખાઈ 1905ના બંગ-ભંગ પછી તેણે પુણેમાં વિદેશ કપડાથી હોળી સળગાવી. ફર્ગ્યુર્સન કૉલેજ, પુણેમા અભ્યાસના દરમિયાન પણ તે દેશભક્તિથી ભરપૂર શક્તિશાળી ભાષણો પણ આપતા હતા. 
 
તિલકની અનુશંસા પર 1906માં તેણે શ્યામજી કૃષ્ણ વર્મા છાત્રવૃતિ મળી. તેમણે 'ભારતીય સમાજશાસ્ત્રી' અને 'તલવાર'માં ઘણા લેખો લખ્યા, જે પછી કોલકત્તાના યુગાંતરમાં પણ છ્પાયા. તે રૂસી ક્રાંતિકારીઓથી વધારે પ્રભાવિત હતા. લંડનમાં રહેવાના દરમિયાન સાવરકરની ભેંટ લાલા હરદયાલથી થઈ. લંડનમાં તે ઈંડિયા હાઉસની દેખભાલ પણ કરતા હતા. મદનલાલ ધીંગરાને ફાંસી આપ્યા પછી તેણે લંડન ટાઈમ્સમાં એક આર્ટિકલ પણ લખ્યો હતો. તેણે ધીંગરાના લેખિત નિવેદનના પરચા પર વહેચ્યા હતા. 
 
1909માં લખેલી પુસ્તક દ ઈંડિયન વૉર ઈંડિપેંડેંસ 1857માં સાવરકાએ આ લડતને બ્રિટિશ સરકરની સામે આઝાદીની પ્રથમ યુદ્ધ જાહેર કર્યો. વીર સાવરકર 1911 થી 1921 સુધી અંડમાન જેલમાં રહ્યા.અ 1921માં તે સ્વદેશ પરત આવ્યા અને 3 વર્ષ જેલ ભોગ્યા. જેલમાં હિદુત્વ પર શોધ ગ્રંથ લખ્યા. 1937માં તે હિન્દુ મહાસભાના અધ્યક્ષ પસંદ કરાયા. 1943 પછી તે દાદર મુંબઈમાં રહ્યા. 9 ઓક્ટોબર 1942ને ભારતની સ્વતંત્રતા માટે ચર્ચિલને સમુદ્રી તાર મોક્યા. અને આજીવન અખંડ ભારતના પક્ષધર રહ્યા. ગાંધીજી અને સાવરકર સ્વતંત્રતાના માધ્યમો વિશે જુદા જુદા વિચારો ધરાવતા હતા.
 
તેઓ વિશ્વના પ્રથમ કવિ હતા જેમણે આંદામાનની એકાંત કેદમાં જેલની દિવાલો પર નખ અને કોલસા વડે કવિતાઓ લખી અને પછી તેમને યાદ કર્યા. આ રીતે યાદ રાખો
 
તેણે જેલમાંથી છૂટ્યા પછી લખેલી 10,000 લાઈનો ફરીથી લખી. ભારતના આ મહાન ક્રાંતિકારીનું 26 ફેબ્રુઆરી 1966ના રોજ અવસાન થયું હતું. જીવનભર સ્વરાજ્ય
 
હાંસલ કરવા માટે સંઘર્ષ કરતી વખતે ખર્ચ કર્યો. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Parle-G Factory: 97 વર્ષો જૂના વારસાનો અંત ? મુંબઈની ઐતિહાસિક ફેક્ટરી હવે બની જશે ઇતિહાસ, જાણો શું છે હકીકત

માં હાઈકોર્ટમાં વકીલ, પુત્ર CA અને સગીર પુત્રી... રાંચીમાં ત્રણેએ કરી આત્મહત્યાની કોશિશ... પુત્રનો ગયો જીવ

IND vs PAK: પહેલા જ રાઉન્ડમાં બહાર થઈ જશે પાકિસ્તાન, ટીમ ઈન્ડીયા સાથે ન રમવું કેટલું પડશે ભારે ?

સુરતમાં કુરિયર કંપનીમાં કામ કરતા એક યુવાનનું ધોળા દિવસે અપહરણ કરવામાં આવ્યું હતું; સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

રેલવેમાં ગ્રુપ ડી ભરતી - વધુમાં વધુ કઈ વય સુધીના ઉમેદવાર કરી શકે છે એપ્લાય ? 22000 થી વધુ વેકેન્સી, આજે અરજી કરવાની અંતિમ તારીખ

વધુ જુઓ..

ધર્મ

Mahashivratri 2026: મહાશિવરાત્રી ક્યારે છે, 15 કે 16 ફેબ્રુઆરી? તારીખ, શુભ મુહુર્ત અને પૂજાની વિધિ જાણો.

Suryadev mantra- સૂર્યદેવ મંત્ર

Ravidas Jayanti : સંત રવિદાસની જન્મજયંતિ પર વાંચો તેમના અણમોલ વિચારો, જે શીખવાડે છે જીવન જીવવાની રીત કળા

Magh Purnima Upay: આજે માઘ પૂર્ણિમા, જરૂર કરો આ ઉપાય, દરેક પ્રકારની પરેશાનીથી મળશે છુટકારો

Meldi Mata ni Aarti in Gujarati - મેલડી માતાની આરતી

આગળનો લેખ
Show comments