Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભારતીય રેલવે- પ્રવાસીઓ હવે ચાદર, બ્લેન્કેટ ઘેર લઈ જઈ શકશે

Webdunia
બુધવાર, 10 ફેબ્રુઆરી 2016 (00:03 IST)
ભારતીય રેલવેની IRCTC કંપનીએ પર્સનલાઈઝ્ડ ટેક અવે બેડરોલ સ્કીમ શરૂ કરી છે જે અંતર્ગત હવે પ્રવાસીઓ ચાદર અને બ્લેન્કેટ એમની સાથે પોતાના ઘેર લઈ જઈ શકશે. આ સુવિધા સ્લીપર અને જનરલ કોચ માટે પણ ઉપલબ્ધ હશે.

પ્રવાસીઓ આ સુવિધાનો લાભ ઓનલાઈન બેડ રોલ બુક કરાવીને લઈ શકે છે. સફર પૂરી કર્યા બાદ પ્રવાસી પોતાની સાથે આ કિટ પોતાની સાથે ઘેર પણ લઈ જઈ શકે છે.

આમ, પ્રવાસીઓએ હવે ટ્રેન સફર માટે પોતાના ઘેરથી બેડિંગ કે બિસ્તરો લાવવાની જરૂર નહીં રહે. આ બેડરોલ કિટ્સ ડિસ્પોઝેબલ હોય છે તેથી યાત્રીઓ એને પોતાની સાથે પણ લઈ જઈ શકે છે.

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments