Webdunia - Bharat's app for daily news and videos

Install App

બોલો!, કેરી પકવવા માટે ગેસ પ્લાન્ટ!

Webdunia
શુક્રવાર, 15 મે 2015 (16:11 IST)
વેપારીઓ સામાન્ય રીતે કેરીને વહેલી પકવવા માટે કરે છે. આવી રીતે કેરી પકવવાથી લોકોના આરોગ્યને નુકશાન થતું હોવાથી જૂનાગઢના વેપારીઓએ કેરીને પકવવા માટે ગેસ પ્લાન્ટ ઊભા કર્યા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર કેરીની ધીમી આવક વખતે વેપારીઓ ઊંચા ભાવ મેળવવા માટે કાર્બાઈડની મદદથી કેરી પકવે છે. તેનાથી લાકોના આરોગ્યને નુકસાન થાય છે. તેમજ તંત્ર દ્વારા પણ કાર્બાઈડથી પકવવામાં આવતી કેરી ઝડપી લઈને તેનો નાશ કરવામાં આવે છે. જોકે જૂનાગઢના વેપારીઓએ કાર્બાઈડથી કેરી પકડવાને બદલે ગેસથી પકવવા માટે ગેસ પ્લાન્ટ ઊભા કર્યા છે. આ એસેલેટીન ગેસ નુકશાનકારક નહીં હોવાનું કેન્દ્ર સરકારે તારણ કાઢ્યું છે. તેમજ આવા ગેસ પ્લાન્ટને સરકાર માન્યતા આપતી હોવાથી જૂનાગઢના કેરી બજારમાં આવા પાંચ પ્લાન્ટ ઊભા થયા છે. તેમાં એકસાથે જોઈતા પ્રમાણમાં કેરી પકડવવામાં આવે છે.

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments