Webdunia - Bharat's app for daily news and videos

Install App

પેટ્રોલ પંપ પર કાર્ડનો ઉપયોગ કરતા નહી લાગશે કોઈ સરચાર્જ

Webdunia
મંગળવાર, 17 જાન્યુઆરી 2017 (15:47 IST)
ડેબિટ અને ક્રેડિટ કાર્ડથી પેટ્રોલ પંપ પર તેલ ભરવાને લઈને એક ટકા સરચાર્જ ને લઈને સરકારએ સફાઈ આપી છે. હવે જનતાને એક ટકા સરચાર્જ નહી આપવું પડશે અને ડેબિટ અને ક્રેડિટ કાર્ડથી પેટ્રોલ ભરવાવા પૂર્ણત ફ્રી રહેશે. 
આ વાતની જાણકારી કેંદ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેંદ્ર પ્રધાનએ આપી છે. તેણે પત્રકારોથી કહ્યું કે પેટ્રોલ પંપ અને બેંક વચ્ચે મુદ્દો ઉકેલાશે. પ્રધાનએ સ્પષ્ટ કર્યા કે ડિજિટલ ટ્રાજેક્શન પર ન ગ્રાહક અને ન જ પેટૃઓલ પંપને કોઈ વધારે ચાર્જ આપવું પડશે. 
 
પ્રધાનએ જણાવ્યું કે સરકાર ફેબ્રુઆરી 2016માં જારી નિર્દેશનો પાલન કરશે. તેમાં કીધું કે ડિજિટલ ટ્રાજેકશન પર કોઈ વધારે શુલ્ક નહી વસૂલાશે. પેટ્રોલ પંપ પર ટ્રાંજેક્શન ફીના ના મુદ્દા પર પેટ્રોલિયમ મંત્રીએ કીધું કે બેંક અને ઑય્લ માર્કેટિંગ કંપનીઓ વચ્ચે બિજનેસ મૉડ્યુલ છે. જેને ઉકેલાશે. 
 
 
 
 

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

આગળનો લેખ
Show comments