Festival Posters

પેટ્રોલ પંપ પર કાર્ડનો ઉપયોગ કરતા નહી લાગશે કોઈ સરચાર્જ

Webdunia
મંગળવાર, 17 જાન્યુઆરી 2017 (15:47 IST)
ડેબિટ અને ક્રેડિટ કાર્ડથી પેટ્રોલ પંપ પર તેલ ભરવાને લઈને એક ટકા સરચાર્જ ને લઈને સરકારએ સફાઈ આપી છે. હવે જનતાને એક ટકા સરચાર્જ નહી આપવું પડશે અને ડેબિટ અને ક્રેડિટ કાર્ડથી પેટ્રોલ ભરવાવા પૂર્ણત ફ્રી રહેશે. 
આ વાતની જાણકારી કેંદ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેંદ્ર પ્રધાનએ આપી છે. તેણે પત્રકારોથી કહ્યું કે પેટ્રોલ પંપ અને બેંક વચ્ચે મુદ્દો ઉકેલાશે. પ્રધાનએ સ્પષ્ટ કર્યા કે ડિજિટલ ટ્રાજેક્શન પર ન ગ્રાહક અને ન જ પેટૃઓલ પંપને કોઈ વધારે ચાર્જ આપવું પડશે. 
 
પ્રધાનએ જણાવ્યું કે સરકાર ફેબ્રુઆરી 2016માં જારી નિર્દેશનો પાલન કરશે. તેમાં કીધું કે ડિજિટલ ટ્રાજેકશન પર કોઈ વધારે શુલ્ક નહી વસૂલાશે. પેટ્રોલ પંપ પર ટ્રાંજેક્શન ફીના ના મુદ્દા પર પેટ્રોલિયમ મંત્રીએ કીધું કે બેંક અને ઑય્લ માર્કેટિંગ કંપનીઓ વચ્ચે બિજનેસ મૉડ્યુલ છે. જેને ઉકેલાશે. 
 
 
 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

Christmas tree- ક્રિસમસ ટ્રીને સજાવવા વપરાતી વસ્તુઓનુ છે અનોખુ મહત્વ, જાણો આ તહેવારની અનેક અનોખી અને રસપ્રદ પરંપરાઓ

How to Make Makka Roti - મકાઈની રોટલી બનાવવાની સરળ રીત, ન તો ફાટશે અને ન તો તૂટશે.

Winter Kitchen Hacks: શું ઠંડીમાં શાકભાજીની ગ્રેવી ઝડપથી ઘટ્ટ થઈ જાય છે? બમણી સ્વાદ માટે આ સરળ નુસખા અજમાવો

Hair Conditioner: માત્ર શેંપૂ કરવાથી કામ નહી ચાલે, આ સ્ટેપ છોડવાની ભૂલ ન કરવી

ફક્ત એક અઠવાડિયુ ખાવ ઈસબગોલ, તમને થશે આ અગણિત ફાયદા

વધુ જુઓ..

નવીનતમ

પ્રભાસની અભિનેત્રી પર 'ગીધો' ની જેમ તૂટી પડ્યુ પુરૂષોનુ ટોળુ, Nidhi Agarwal નો 31 સેકંડનો વીડિયો તમને કંપાવી દેશે

ગુજરાતી જોક્સ - ઇન્ટરવ્યૂમાં મિત્રતા

ગુજરાતી જોક્સ - એક એવી વાત

Chitrakoot- ચિત્રકૂટ જોવાલાયક સ્થળો

ગુજરાતી જોક્સ - બળદને ગાય

આગળનો લેખ
Show comments