Webdunia - Bharat's app for daily news and videos

Install App

પીએમની સલાહનો અસર, 8 રાજ્યોના પેટ્રોલ પંપ 14 મેથી દર રવિવારે બંદ રહેશે

Webdunia
બુધવાર, 19 એપ્રિલ 2017 (11:09 IST)
દેશના 8 રાજ્યોમાં 14 મે પછી દર રવિવારે પેટ્રોલ પંપ બંદ રહેશે. આ ફેસલો ભારતીય પેટ્રોલ માલિકોના સંગઠનએ કર્યું છે. તમને જણાવી દે કે અત્યારે જ પીએમ મોદીએ મન કી બાતના સમયે લોકોથી ઈંધણને બચાવાની અપીલ કરી હતી. આ ફેસલામાં આ અપેલાની ઝલક જોવાઈ રહી છે. 
તમને જણાવી દે કે 14 મે પછી તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાના, કર્નાટક, કેરલ, હરિયાણા, મહારાષ્ટ્ર સાથે પાંડુચેરીમાં દર રવિવારે પેટ્રોલ પંપ બંદ રહેશે. , 
 
તમિલનાડુ પેટ્રોલિયમ ડીલર્સ એસોસોએશનના અધ્યક્ષ કેપીમુરલી એ જણાવ્યું કે તમિલનાદુ અને પાંડુચેરીમાં એકલા 4,850 આઉટલેટ પર પેટ્રોલ અને ડીઝલનું વેચાણ હોય છે. 
 

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

આગળનો લેખ
Show comments