Festival Posters

પીએમની સલાહનો અસર, 8 રાજ્યોના પેટ્રોલ પંપ 14 મેથી દર રવિવારે બંદ રહેશે

Webdunia
બુધવાર, 19 એપ્રિલ 2017 (11:09 IST)
દેશના 8 રાજ્યોમાં 14 મે પછી દર રવિવારે પેટ્રોલ પંપ બંદ રહેશે. આ ફેસલો ભારતીય પેટ્રોલ માલિકોના સંગઠનએ કર્યું છે. તમને જણાવી દે કે અત્યારે જ પીએમ મોદીએ મન કી બાતના સમયે લોકોથી ઈંધણને બચાવાની અપીલ કરી હતી. આ ફેસલામાં આ અપેલાની ઝલક જોવાઈ રહી છે. 
તમને જણાવી દે કે 14 મે પછી તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાના, કર્નાટક, કેરલ, હરિયાણા, મહારાષ્ટ્ર સાથે પાંડુચેરીમાં દર રવિવારે પેટ્રોલ પંપ બંદ રહેશે. , 
 
તમિલનાડુ પેટ્રોલિયમ ડીલર્સ એસોસોએશનના અધ્યક્ષ કેપીમુરલી એ જણાવ્યું કે તમિલનાદુ અને પાંડુચેરીમાં એકલા 4,850 આઉટલેટ પર પેટ્રોલ અને ડીઝલનું વેચાણ હોય છે. 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

Christmas special recipe Plum cake - ક્રિસમસ ફ્રૂટ કેક

શું તમે પણ ચા સાથે ટોસ્ટ ને બિસ્કીટ ભરપૂર ખાવ છો તો થઈ જાવ સાવધાન, જાણો આરોગ્ય માટે કેટલું ઘાતક છે આ કોમ્બીનેશન ?

Methi na muthiya- આ શિયાળામાં મેથીના મુઠિયા; આ રેસીપી તમને ઘરે મહારાષ્ટ્રીયન સ્વાદ આપશે.

બેબોની જેમ, દરરોજ ફક્ત 10 મિનિટ માટે આ યોગ આસન કરો અને 45 વર્ષની ઉંમરે 25 વર્ષના યુવાન દેખાડો

વજન ઘટાડવા અને ટાઈપ-2 ડાયાબિટીસની સારવાર માટે જાણીતી દવા Ozempic ભારતમાં થઈ લોંચ, જાણો શુ છે કિમંત

વધુ જુઓ..

નવીનતમ

Chitrakoot- ચિત્રકૂટ જોવાલાયક સ્થળો

ગુજરાતી જોક્સ - બળદને ગાય

કિંજલ દવેની ધ્રુવિન શાહ સાથે સગાઈ થયા બાદ સિંગરની ફેમેલીનો સમાજે કર્યો બોયકોટ

ધર્મેન્દ્રની પ્રેયર મીટમાં રડી પડી હેમા માલિની, બોલી અમારો પ્રેમ સાચો હતો

Rajinikanth's 75th Birthday Live Updates : એક સમયે રજનીકાંતની બસમાં બેસવા માટે લાગતી હતી લાંબી લાઈન, પછી સિનેમાહોલમાં જોવા મળ્યા હાઉસફુલના બોર્ડ

આગળનો લેખ
Show comments