Webdunia - Bharat's app for daily news and videos

Install App

કંપનીઓ નાદાર થશે તો પણ પ્રમોટરોને લીલા લહેર

Webdunia
શુક્રવાર, 28 નવેમ્બર 2014 (10:30 IST)
આણંદ ખાતે ઈરમા સંસ્થામાં ઈન્ડિયન ઇકોનોમી ઉપર વક્તવ્ય આપવા આવેલા રિઝર્વ બેન્કના ગર્વનર રઘુરામ રાજને દેશમાં હાલની ક્રેડિટ પદ્ધતિ સામે સવાલો ઊઠાવ્યા હતા. તેમજ દેવાદારો સમયસર રૂપિયા ભરતા નથી તેઓ સામે નક્કર પગલાં ભરવાની હિમાયત કરી હતી.

ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ-આણંદ (ઈરમા) સંસ્થા ખાતે યોજાયેલા સેમિનારમાં ઉદ્બોધન કરતા રઘુરામ રાજને જણાવ્યું હતું કે, દેશના કુલ જીડીપી ગ્રોથના ૧.૨૭ ટકા રકમ ડિફોલ્ટ થતી હોવાથી માંડવાળ કરવી પડે છે. દેશની ક્રેડિટ સિસ્ટમમાં સુધારો કરવાની જરૂર છે.

ક્રેડિટના કરારો થયા હોવા છતાં કરારોનું ઉલ્લંઘન કરનારા સામે ત્વરિત પગલાં લઈ શકાતા નથી. દેશની હાલની ક્રેડિટ સિસ્ટમને ગંભીરતાથી લેવાતી નથી. દેશની કંપનીઓ નાદારી નોંધાવે છે, પરંતુ તે કંપનીના પ્રમોટરો જાહોજલાલીમાં હજુ પણ રહેતા હોય છે.

દેશની બેંકોએ પણ કંપનીઓને ક્રેડિટ આપવાની સાથે તેની સમયસર ચુકવણી થાય તે દિશામાં આગળ વધવું જોઈએ.

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments