Webdunia - Bharat's app for daily news and videos

Install App

એર ઈંડિયાની 400 એરહોસ્ટેસો ફરાર છે

Webdunia
શનિવાર, 20 જુલાઈ 2013 (13:30 IST)
:
P.R
એક સમય એવો હતો કે જ્યારે એરહોસ્ટેસની નોકરી માટે હરીફાઈ લાગતી હતી પરંતુ વીતેલા કેટલાંક સમયથી વિમાન સેવા બંદોબસ્તમાં આવેલા ચડાવ-ઉતારની અસર આ ગ્લેમરસ જોબ ઉપર પણ જોવા મળી રહી છે. એરહોસ્ટેસો હવે આ પ્રોફેશન જોબથી દૂર જવા લાગી હતી. સરકારી વિમાન સેવા કંપની એર ઈન્ડીયાની 400 એરહોસ્ટેસો ફરાર છે. આ તમામ એર હોસ્ટેસો બે વર્ષથી રજા પર છે પણ તેમાંથી એકપણ પરત આવી નહીં.

સૂત્રોએ આપેલી વિગતો અનુસાર એર ઈન્ડીયાએ પોતાના 3600 કેબિન ક્રૂના સભ્યોમાંથી 400 એર હોસ્ટેસને ફરાર ઘોષિત કરી છે. એક એવો અંદાજ લગાવવામાં આવી રહી છે કે આ કદમ તેમને બરખાસ્ત કરવા માટે ઉઠાવવામાં આવ્યુ છે. ફરાર એર હોસ્ટેસમાં સગભગ 300 એરહોસ્ટેસો તો દિલ્હીની રહેવાસી છે.

એક વરિષ્ઠ અધિકારી પ્રમાણે જો પગાર અનિયમિત હોવાના કારણે તેઓએ બીજી કંપની જોઈન કરી છે તો તેમણે રાજીનામુ આપી દેવું જોઈએ. આ અંગે તપાસ ટૂંક સમયમાં પૂરી થશે અને આ ફરાર એર હોસ્ટેસ સામે સખત કદમ ઉઠાવવામાં આવશે.

શું આપ જાણો છો અઠવાડિયામાં કેટલું વજન ઓછું કરવું હેલ્થ માટે સુરક્ષિત છે ? આનાથી વધુ વજન ઘટાડવું છે ખતરનાક

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

Show comments