Webdunia - Bharat's app for daily news and videos

Install App

એયર ઈંડિયા ડે - 5 દિવસ સુધી 100 રૂપિયામાં ટિકિટ

Webdunia
બુધવાર, 27 ઑગસ્ટ 2014 (10:41 IST)
. સાર્વજનિક ક્ષેત્રની એયરલાઈંસ એયર ઈંડિયા પૂર્વવર્તી ઈંડિયન એયરલાઈંસે પોતાની સાથે વિલયના દિવસ મતલબ 27 ઓગસ્ટને 'એયર ઈંડિયા દિવસ' તરીકે ઉજવશે અને આ પ્રસંગે 5 દિવસ માટે 100 રૂપિયામાં ટિકિટ બુકિંગ ઓફર આપી રહી છે.  
 
અત્રે એ ઉલ્લેખનીય છે કે એયર ઈંડિયાનો  27 ઓગસ્ટ 2007ના રોજ ઈંડિયન એયરલાઈંસ સાથે વિલય થઈ ગયો હતો અને નવી કંપનીનુ નામ એયર ઈંડિયા જ મુકવામાં આવ્યુ.  કંપની આ પ્રસંગ પર એયર ઈંડિયા ઓફર હેઠળ 100 રૂપિયામાં ટિકિટની રજૂઆત કરી રહી છે. 
 
કંપનીની વેબસાઈટ પર તેનુ બુકિંગ 27 ઓગસ્ટથી 31 ઓગસ્ટ સુધી કરી શકાય છે. આ માટે યાત્રા સમય 27 ઓગસ્ટથી 30 સપ્ટેમ્બર સુધીનો રહેશે. કંપનીના પ્રવક્તાએ જણાવ્યુ કે કંપની પહેલીવાર એયર ઈંડિયા દિવસ ઉજવી રહી છે. આ પ્રસંદ પર કંપનીના પસંદગીના કર્મચારીઓનુ સન્માન કરવામાં આવશે. 
 
 

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments