Webdunia - Bharat's app for daily news and videos

Install App

આવકવેરામાં મોટી રાહત - જાણો કોણે કેટલો ફાયદો..

Webdunia
બુધવાર, 1 ફેબ્રુઆરી 2017 (13:08 IST)
. નાણાકીયમંત્રી અરુણ જેટલીએ બજેટ રજુ કરતા મધ્યમ વર્ગના આવકવેરા દાતાઓને મોટી રાહત આપવાની જાહેરાત કરી.  તેમણે બજેટમાં કહ્યુ કે હવે 2.5થી 5 લાખ સુધીની આવકવાળાને અડધો જ ટેક્સ આપવો પડશે. આ સ્લેબમાં ટેક્સના દરને 10 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવી છે. 
 
50 કરોડથી એક કરોડની આવકવાળા પર સરચાર્જ લગાવવામાં આવશે.  5 લાખથી વધુની આવક પર 12500 રૂપિયાનો ફાયદો થશે 
- જેટલીએ એક મોટી જાહેરાત કરતા કહ્યુ કે હવે 3 લાખ રૂપિયા સુધીની આવકવાળાને ટેક્સ નહી ચુકવવો પડશે. જ્યારે કે 3 થી 3.5 લાખવાળાને 2500 રૂપિયા ટેક્સ લાગશે. 

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

આગળનો લેખ
Show comments