Webdunia - Bharat's app for daily news and videos

Install App

રિઝર્વ બેંક આવતીકાલે રજુ કરશે 200 રૂપિયાની નોટ

Webdunia
ગુરુવાર, 24 ઑગસ્ટ 2017 (13:51 IST)
200 રૂપિયાના નોટ બજારમાં લાવવા માટે સરકારે પૂરી તૈયારી કરી લીધી છે. રિઝર્વ બેંક દ્વારા આવતીકાલે 200 રૂપિયાની નોટ રજુ કરવામાં આવશે. જી હા આવતીકાલથી તમારા ખિસ્સામાં 200 રૂપિયાની નવી નોટ હશે. નાણાકીય મંત્રાલયે આ માટે ગઈકાલે નોટિફિકેશન રજુ કરી દીધુ હતુ. પહેલા સમાચાર હતા કે નોટ સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયે જ રજુ થશે પણ હવે આરબીઆઈ દ્વારા આ નોટ આવતીકાલે જ રજુ કરી દેવામાં આવશે. 
 
100 અને 500ની વચ્ચે નથી કોઈ કરેંસી નોટ 
 
આરબીઆઈ ના અધિકારી જણાવ્યુ કે 100 અને 500 રૂપિયાની નોટ વચ્ચે કોઈ નોટ નથી. આ કારણે લોકો આ નવા કરેંસી નોટનો વધુ પ્રયોગ કરી શકે છે.  નાના ખર્ચામાં આ નોટ વધુ પ્રયોગ થવાની આશા છે. 
 
કાળાબજારી રોકવા માટે લાવવામાં આવશે નવી નોટ 
 
નોટબંધી પછી અનેક એવા મામલા સામે આવ્યા છે જેમા 2000ના નોટનુ ગેરકાયદેસર રીતે બ્લેકમેઈલિંગ થયુ. આરબીઆઈની કોશિશ છે કે કોઈ પણ રીતે નકલી નોટ પર રોક લગાવી શકાય.  200ના નોટના બે ફાયદા થશે. પ્રથમ કૈશ લેવડ-દેવડમાં સરળતા રહેશે અને બીજુ તેનાથી કુલ કરેંસીમાં નાની નોટની સંખ્યા વધી જશે. 
 
લેવડ-દેવડમાં રહેશે સરળતા 
 
ઉલ્લેખનીય છે કે નોટબંધી પહેલા 500ની 1717 કરોડ નોટ હતા અને 1000ના 686 કરોડ નોટ હતા.  સ્ટેટ બેંક ઓફ ઈંડિયાના શોધ મુજબ નોટબંધી પછી મોટા નોટોના શેયરમાં 70 ટકાની કમી આવી છે. આરબીઆઈનુ કહેવુ છે કે લોકો માટે લેવડ-દેવડને સહેલાઈથી કરવાનો હેતુ આ નોટોને રજુ કરવામાં આવી રહ્યુ છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

દાના વાવાઝોડાને કારણે ઓડિશાના ભારે વરસાદ તથા પૂરની પરિસ્થિતિ

વાવ બેઠક પરથી ભાજપ અને કોંગ્રેસે ઉમેદવારો ઉભા રાખ્યા છે, આ ચહેરાઓ વચ્ચે જંગ જામશે.

અમદાવાદમાં 50થી વધુ બાંગ્લાદેશી ઘૂસણખોરોની અટકાયત

75 વર્ષનો માણસ જે બરાબર ચાલી પણ શકતો નથી, છતાં તેણે છોકરીને ગર્ભવતી કર્યુ અને કહ્યું- તેને ખાટલા પર લઈ જઈને.

ગુજરાતમાં ગેરકાયદે બાંધકામ સહિતની બાબતો પર કડક કાર્યવાહી કરવામાં આવશે, CM ભૂપેન્દ્ર પટેલની અધિકારીઓને સૂચના

આગળનો લેખ
Show comments