Webdunia - Bharat's app for daily news and videos

Install App

22 અને 29 એપ્રિલની અમદાવાદ નાગપુર સ્પેશિયલ રદ

Webdunia
શનિવાર, 17 એપ્રિલ 2021 (12:31 IST)
રેલ પ્રશાસન દ્વારા 22 અને 29 એપ્રિલ 2021 ના રોજ અમદાવાદ થી ચાલતી ટ્રેન નંબર 01138 અમદાવાદ - નાગપુર સ્પેશિયલ અને 21 અને 28 એપ્રિલ 2021 ના રોજ નાગપુર થી ચાલતી ટ્રેન નંબર 01137 નાગપુર - અમદાવાદ સ્પેશિયલ મુસાફરોની અછતને કારણે રદ કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન, આ ટ્રેનના રેકનો ઉપયોગ ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને આસામ માટે સ્પેશિયલ ચલાવવામાં લેવામાં આવશે.
 
પશ્ચિમ રેલ્વેના અમદાવાદ મંડળ ના ગાંધીનગર કેપિટલ-આદરજ મોતી રેલ્વે ખંડ પર સ્થિત રેલ્વે ક્રોસિંગ નંબર 12 (કિ.મી.19 / 9-10) તા. 17 એપ્રિલ ને સવારે 8:00 વાગ્યે થી 19 એપ્રિલ 2021ના રાત્રે 20:00 વાગ્યે (કુલ 3 દિવસ) સમારકામ અને જાળવણી કાર્ય માટે ટ્રાફિક માટે બંધ રહેશે.
 
માર્ગ વપરાશકારો આ સમયગાળા દરમિયાન ગાંધીનગર યાર્ડ ખાતે રેલ્વે ક્રોસિંગ નંબર 20 અને ગાંધીનગર કેપિટોલ-આદરજ મોતી ખંડ પર સ્થિત ક્રોસિંગ નંબર 11 નો ઉપયોગ કરી શકે છે.

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments