Webdunia - Bharat's app for daily news and videos

Install App

Mukesh Ambani એ રિલાયંસના Jio ના ડાયરેક્ટર પદથી રાજીનામુ આપ્યો

Webdunia
મંગળવાર, 28 જૂન 2022 (17:07 IST)
રિલાયંસ ગ્રુપના ચેયરમેન મુકેશ અંબાનીએ રિલાયંસ જિયોના ડાયરેક્ટર પદથી રાજીનામુ આપી દીધુ છે. હવે આ પદ તેમના દીકરા આકાશ અંબાની સંભાળશે. તે સિવાય પંજક મોહન પવારને કંપનીનો મેનેજિંગ ડાયરેક્ટર બનાવ્યા છે. આ બન્ને પદ પર નવી જગ્યાઓ 27 જૂનથી લાગૂ છે કારણ કે બોર્ડ ઑફ ડાયરેક્ટર્સની મીટી6ગ 27 જૂનને થઈ હતી. 
27 જૂનને થઈ આ મીટીંગમાં નિર્ણય લેવાયો છે કે પંકજ મોહન પવાર પાંચ વર્ષ માટે મેનેજિંગ ડાયરેક્ટર રહેશે તે સિવાય રમિંદર સિંહ ગુજરાત અને કે વી ચૌધરીને કંપનીનો એડિશનલ ડાયરેક્ટર બનાવ્યો છે. આ બધા લોકોને પાંચ વર્ષનો કાર્યકાળ આપ્યો છે. 
 

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments