Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદ એરપોર્ટ પર મોદીની વેપારીઓ સાથે ગુપ્ત મીટિંગ

Webdunia
શનિવાર, 4 નવેમ્બર 2017 (12:09 IST)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત અક્ષરધામની રજત જયંતીના પ્રસંગે ઉપસ્થિત રહ્યાં હતાં. ત્યાબાદ દિલ્હી પરત ફરતા સમયે અમદાવાદ એરપોર્ટ પર નરેન્દ્ર મોદીએ અમદાવાદના મસ્કતી માર્કેટના વેપારીઓ સાથે એક ‘ગુપ્ત’ મુલાકાત કરી હતી. દિલ્હી પરત ફરતા પહેલા મોદી અને વેપારીએ વચ્ચે આ બેઠક  જીએસટીના મુદ્દે થઈ હતી.  ગુજરાતના વેપારીઓ જીએસટીના મુદ્દે નારાજ છે અને ચૂંટણીમાં વિરોધમાં મતદાન કરશે તેવા ડરમાં ભાજપના નેતા આવી ગયા છે.

આ મુદ્દે ખુદ નરેન્દ્ર મોદી પણ વાકેફ છે. જેના કારણે દિલ્હી જતા પહેલા મોદીએ અમદાવાદના વેપારીઓ સાથે મીટિંગ ગોઠવી હતી. એરપોર્ટ પર વેપારીએ સાથે મીટિંગમાં મોદીએ ખાતરી આપી હતી કે ચૂંટણી બાદ તેઓ વેપારીઓને ફાયદો થાય તેવા ફેરફાર કરી જીએસટીમાં સુધારો કરશે.  જો કે વેપારીઓ મોદીની વાત પર કેટલો ભરોસો કરશે તે સમય કહેશે.

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments