Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઈંડિયન ઑયલ કોર્પોરેશમાં છે નોકરીના ઘણા અવસર , 13 ફેબ્રુઆરી સુધી કરી શકો છો આવેદન

Webdunia
મંગળવાર, 17 જાન્યુઆરી 2017 (15:24 IST)
ઈંડિયન ઑયલ કોર્પોરેશ લિમિટેડમાં અપ્રેંટિશિપ માટે આવેદન મંગાવ્યા છે. કંપનીમાં ટેકનિકલ અપ્રેંટિશિપના 107 પદ અને ટ્રેડ અપ્રેંટિસના 3 પદ ખાલી છે. 
પદ મુજબ બધાની શૈક્ષણિક યોગ્યતા જુદી-જુદી નક્કી કરેલ છે. ઉમેદવારનો ચયન લિખિત પરીક્ષા અને વ્યકતિગત સાક્ષાત્કાર પર કરાશે. 
 
ઉમેદવારની ઉમર સીમા 18 થી 24 વર્ષ હોવી જરૂરી છે. આયુની ગણના 1 ડિસેમ્બર 2016ના આધારે કરાશે. આવેદનની આખરી તારીખ 13 ફેબ્રુઆરી 2017 છે. 
 
આવેદન કરવા માટે ઈચ્છુક ઉમેદવાર સંબંધિત વેબસાઈટ પર જઈ અને આપેલ નિર્દેશના મુજબ ઑનલાઈન આવેદનની પ્રક્રિયા પૂરી કરવી. 
 
નેશનલ થર્મક પૉવર કોર્પોરેશનના ઈંજીનિયર એગ્જીક્યૂટિવ ટ્રેનીના 120 પદ માટે આવેદન મંગાવ્યા છે. 
વધુ જુઓ..

જરૂર વાંચો

ઘરે પર આ 5 steps માં બનાવો મલાઈ કોફતા અને સ્વાદનો લો મજા

તજ અને વરિયાળીનું પાણી આરોગ્ય માટે છે લાભકારી, ખાલી પેટ પીશો તો વજન અને શુગર રહેશે કંટ્રોલમાં

કુટીનો દારો નો ચીલા

Jade Plant- જેડના પ્લાંટમાં આ એક વસ્તુ નાખી દેવાથી છોડ

કાગડા અને કોયલ

વધુ જુઓ..

નવીનતમ

મનોજ કુમાર પંચતત્વમાં વિલીન, પુત્ર કુણાલે આપી મુખાગ્નિ, રાજકીય સમ્માન સાથે આપી વિદાય

CID માં ACP પ્રદ્યુમનની થશે મોત ? બીજી સીજનમાં જોવા મળશે મોટું ટ્વીસ્ટ, જાણો શું છે હકીકત

હંસિકા મોટવાણીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો, ભાભીના આરોપો ખોટા ગણાવ્યા

Bahuchar mataji mandir- અષ્ટમીના દિવસે લોકો સુરતના બહુચર માતાના મંદિરે દર્શન માટે જાય છે, તેને સંતાન પ્રાપ્તિ માટે શુભ માનવામાં આવે છે.

શશિ કપૂર - ધર્મેન્દ્ર લાલચી છે.. મનોજ કુમારનો જ્યારે ફુટ્યો ગુસ્સો, બંને એક્ટરને માર્યો હતો ટોણો

આગળનો લેખ
Show comments