Webdunia - Bharat's app for daily news and videos

Install App

સરકારે આપી નવા મોબાઈલ કનેક્શન માટે આધાર e-KYCની મંજુરી

Webdunia
બુધવાર, 17 ઑગસ્ટ 2016 (14:41 IST)
સરકારે નવા મોબાઈલ કનેક્શન માટે આધાર ઈ-કેવાઈસીની મંજુરી આપી દીધી છે. મતલબ હવે પ્રીપેડ કે પોસ્ટપેડ મોબાઈલ કનેક્શન માટે અનેક પ્રકારના કાગળ, દસ્તાવેજોની જરૂર નહી પડે. પણ વેચાણ કેન્દ્ર (પીઓએસ)પર આધાર કાર્ડ અને ફિંગરપ્રિંટથી જ કામ ચાલી જશે. 
 
સરકારે આ પ્રકારની અરજી પર કામ અને સત્યાપાનની ઓનલાઈન પ્રક્રિયાને ત્વરિત સરળ બનાવવા માટે ઈ-કેવાઈસી નિયમ રજૂ કરાયા છે. 
 
નવી પ્રણાલીમાં સિમ એક્ટિવેશન માટે સત્યાપનના સમયમાં કમી આવશે.  ઈ કેવાઈસીમાં ગ્રાહક પોતાની આધાર સંખ્યા ને બાયોમેટ્રિક્સ દ્વારા યૂઆઈડીએઆઈને પોતાની વિગત મોબાઈલ કંપનીને ઉપલબ્ધ કરાવવાનો આધિકાર આપે છે. સીઓએઆઈના મહાનિદેશક રાજન મૈથ્યૂનુ માનવુ છે કે આ પગલુ બધા ભાગીદારો માટે મદદરૂપ રહેશે. 

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

આગળનો લેખ
Show comments