Webdunia - Bharat's app for daily news and videos

Install App

EPFO- 8 કરોડ PF ખાતાધારકો માટે આવી શકે છે બુરી ખબર

Webdunia
સોમવાર, 6 જાન્યુઆરી 2020 (17:13 IST)
કર્મચારીઓથી સંકળાયેલી એક મોટી ખબર છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) પીએફની વ્યાજ દર 8.65 ટકાથી ઓછી કરી શકે છે. ખબરો મુજબ ઈપીએફઓના 15 થી 25 આધાર અંક સુધી વ્યાજ દર ઓછી કરવાની શકયતા છે. આ ફેસલાનો સીધો અસર 8 કરોડથી વધારે પીએફ ખાતાધારકો પર પડશે. 
 
મિંટમાં છાપેલી એક રિપોર્ટ મુજબ વિત્ત મંત્રાલય આ વાતને લઈને ચિંતિંત છે કે પીએફ પર વધારે રિટર્ન આપતા પર બેંક માટે આકર્ષક વ્યાજ દર આપવી શકય નહી થશે. તેનો સીધો અસર અર્થવ્યવસ્થા પર પડશે. 
 
રિપોર્ટ મુજબ 2018-19માં સેવાનિવૃત નિધિ પ્રબંધકએ વિત્ત મંત્રાલયની સાથે 7 મહીનાની ચર્ચા પછી તેમના ગ્રાહકો માટે 8.65 ટકાની દર નિર્ધારિત કરી હતી. 
 
બેંકએ કહ્યુ કે નાની બચત યોજનાઓ અને ઈપીએઓની ઉંચી વ્યાજ દર હોવાથી લોકોમ બેંકોમાં રૂપિયા જમા કરવું પસંદ નહી કરશે. તેનાથી બેંકના ફંડ જુટાવવામાં પરેશાનીનો સામનો કરવું પડશે. 
 

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments