Webdunia - Bharat's app for daily news and videos

Install App

શિક્ષિત બેરોજગારોને દર મહિને મળશે 2500 રૂ

Webdunia
શુક્રવાર, 31 માર્ચ 2023 (12:51 IST)
શિક્ષિત બેરોજગારોને દર મહિને મળશે 2500 રૂ  Unemployed will get 2500 rupees every month: છતીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલએ પ્રદેશના બેરોજગારોએ ભત્તા આપવાની જાહેરાત કરી છે. આ યોજના રાજ્યના બેરોજગાર શિક્ષિત યુવાઓ માટે શરૂ કરી છે. યોજના હેઠણ બેરોજગાર યુવાઓને બેરોજગારી ભત્ત્તો રા જ્ય સરકાર દ્વારા યુવાઓને અપાશે. યુવાઓની શૈક્ષિક યોગ્યતાના આધારે તેણે સરકારની તરફથી નાણાકીત ધનરાશિ મળશે. બધા બેરોજગારોને 2500 રૂપિયાની ધનરાશિને આર્થિક મદદના રૂપમાં અપાશે. 
 
મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે 1 એપ્રિલ, 2023થી રાજ્યના શિક્ષિત બેરોજગારોને 2500 રૂપિયા પ્રતિ માસના દરે બેરોજગારી ભથ્થું આપવાની જાહેરાત કરી છે.

સંબંધિત સમાચાર

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

આગળનો લેખ
Show comments