Webdunia - Bharat's app for daily news and videos

Install App

જલ્દી કરો આજે રાત્રે 12 વાગ્યા પછી ક્યાય નહી ચાલે 500, 1000ના જૂના નોટ, ફક્ત ખેડૂતો ખરીદી શકશે બીજ

Webdunia
ગુરુવાર, 24 નવેમ્બર 2016 (10:36 IST)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 8 નવેમ્બરની રાત્રે 8 વાગ્યે જ્યારે 500 અને 1000ના નોટ બંધ કરવાનુ એલાન કર્યુ હતુ. ત્યારે કેટલાક સ્થાનોને અપવાદની યાદીમાં રાખ્યા હતા. તેમા મોટાભાગની સરકારી સેવાઓનો સમાવેશ હતો. જે માટે લોકો જૂના નોટ આપી શકતા હતા. પણ આજે 24 નવેમ્બરની અડધી રાતથી આ સ્થાનો પર જૂના નોટ નહી લેવામાં આવે.  મતલબ ગુરૂવાર રાતથી 500 અને 1000ના રૂપિયાના નોટ ક્યાય નહી ચાલે. ફક્ત ખેડૂતોને જ 500 રૂપિયાના જૂના નોટ દ્વારા બીજ ખરીદવાની છૂટ મળશે.  જો કે જૂના નોટને તમે 30 ડિસેમ્બર સુધી તમારા એકાઉંટમાં જમા કરી શકો છો. 
 
અડધી રાતે ક્યા ક્યા નહી લેવામાં આવે જૂના નોટ 
 
સરકારી હોસ્પિટલ, દવા દુકાન, પેટ્રોલ પંપ, વીજળી-પાણી બિલ, ટ્રેન, હવાઈ જહાજ અને મેટ્રો ટિકિટ, રેલવે કેટરિંગ અને સ્મારકોના ટિકિટ, દૂધ કેન્દ્ર, પબ્લિક ટ્રાંસપોર્ટ, શવદાહ ગૃહ અને કબ્રસ્તાન, સ્થાનિક નિકાયોના પેંડિગ બિલ કે ટેક્સ, કોર્ટ ફી, સહકારી સ્ટોર. 

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments