rashifal-2026

અમદાવાદથી અમૃતસર, જયપુર માટે શુક્રવારથી ડેઈલી ફ્લાઈટ; વારાણસીની સીધી ફ્લાઈટ 4 ઓગસ્ટથી શરૂ થશે

Webdunia
બુધવાર, 20 જુલાઈ 2022 (09:30 IST)
સ્પાઈસ જેટ અમદાવાદથી વારાસણી, જયપુર અને અમૃતસર માટે ડેઈલી ફ્લાઈટ શરૂ કરશે. અમદાવાદ-વારાણસી ફ્લાઈટ 4 ઓગસ્ટથી શરૂ થશે જ્યારે અન્ય ફ્લાઈટો 22 જુલાઈથી શરૂ કરવામાં આવશે. એરલાઈન્સ દ્વારા વન સ્ટોપ વાયા દિલ્હી થઈ અમદાવાદથી પેકયોંગ, ધર્મશાલા, ખજુરાહો, કુશીનગર, ઝારસુગુડા, પંતનગર, શ્રીનગર દરભંગા, ગોરખપુર અને જમ્મુ માટે પણ ફ્લાઈટ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે.આ તમામ ફ્લાઈટો સપ્તાહમાં બે દિવસથી ચાર દિવસ સુધી સંચાલિત કરવામાં આવશે. તમામ ફ્લાઈટનું ભાડું અંદાજે 4 હજારથી 4500ની આસપાસ હશે. એરલાઈન્સ દ્વારા આ તમામ ફ્લાઈટોનું બુકિંગ વેબસાઈટ તેમજ મોબાઈલ એપ પર શરૂ કરી દેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, સ્પાઈસ જેટ દ્વારા અમદાવાદ સહિત દેશના 51 જેટલા શહેરો વચ્ચે ફ્લાઈટનું સંચાલન કરવામાં આવી રહ્યું છે અને દેશમાં સૌથી વધુ પેસેન્જરોને મુસાફરી કરાવતી એરલાઈન્સ છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Bajra Cookies- આ શિયાળામાં લોટ અને રિફાઇન્ડ લોટને બદલે બાજરીની કૂકીઝ બનાવો

શું ભાત નહિ ખાવાથી સાચે જ વજન ઓછું થાય છે ? જાણો શું કહે છે એક્સપર્ટ્સ

Mughal Badshah Shahjahan: મુઘલ સમ્રાટ શાહજહાંએ પોતાની પુત્રી સાથે લગ્ન કેમ કર્યા

Banana Sweet Recipe:કેળાનો હલવો રેસીપી

જો તમે 30 દિવસ સુધી રોજ ગ્રીન ટી પીશો તો તમારા શરીર પર તેની શું થશે અસર ?

વધુ જુઓ..

નવીનતમ

ધર્મેન્દ્રની પ્રેયર મીટમાં રડી પડી હેમા માલિની, બોલી અમારો પ્રેમ સાચો હતો

Rajinikanth's 75th Birthday Live Updates : એક સમયે રજનીકાંતની બસમાં બેસવા માટે લાગતી હતી લાંબી લાઈન, પછી સિનેમાહોલમાં જોવા મળ્યા હાઉસફુલના બોર્ડ

ગુજરાતી જોક્સ -

ગુજરાતી જોક્સ - પૈસાનું કોઈ મહત્વ નથી.

ગુજરાતી જોક્સ - પત્ની એટલે શું?

આગળનો લેખ
Show comments