Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદથી અમૃતસર, જયપુર માટે શુક્રવારથી ડેઈલી ફ્લાઈટ; વારાણસીની સીધી ફ્લાઈટ 4 ઓગસ્ટથી શરૂ થશે

Webdunia
બુધવાર, 20 જુલાઈ 2022 (09:30 IST)
સ્પાઈસ જેટ અમદાવાદથી વારાસણી, જયપુર અને અમૃતસર માટે ડેઈલી ફ્લાઈટ શરૂ કરશે. અમદાવાદ-વારાણસી ફ્લાઈટ 4 ઓગસ્ટથી શરૂ થશે જ્યારે અન્ય ફ્લાઈટો 22 જુલાઈથી શરૂ કરવામાં આવશે. એરલાઈન્સ દ્વારા વન સ્ટોપ વાયા દિલ્હી થઈ અમદાવાદથી પેકયોંગ, ધર્મશાલા, ખજુરાહો, કુશીનગર, ઝારસુગુડા, પંતનગર, શ્રીનગર દરભંગા, ગોરખપુર અને જમ્મુ માટે પણ ફ્લાઈટ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે.આ તમામ ફ્લાઈટો સપ્તાહમાં બે દિવસથી ચાર દિવસ સુધી સંચાલિત કરવામાં આવશે. તમામ ફ્લાઈટનું ભાડું અંદાજે 4 હજારથી 4500ની આસપાસ હશે. એરલાઈન્સ દ્વારા આ તમામ ફ્લાઈટોનું બુકિંગ વેબસાઈટ તેમજ મોબાઈલ એપ પર શરૂ કરી દેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, સ્પાઈસ જેટ દ્વારા અમદાવાદ સહિત દેશના 51 જેટલા શહેરો વચ્ચે ફ્લાઈટનું સંચાલન કરવામાં આવી રહ્યું છે અને દેશમાં સૌથી વધુ પેસેન્જરોને મુસાફરી કરાવતી એરલાઈન્સ છે.

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments