Webdunia - Bharat's app for daily news and videos

Install App

એટીએમમાં બેલેન્સ જાણવાનો પ્રયાસ કરશો તો એનો પણ ચાર્જ લાગશે

Webdunia
સોમવાર, 6 માર્ચ 2017 (09:58 IST)
નોટબંધી પછી રોકડ રકમ કાઢવાને લઈને ગ્રાહકોની સમસ્યા એક પછે એક વધતી જ જઈ રહી છે. શું તમને જાણ છે કે જો તમે બેન્કે આપેલા ફ્રી-ટ્રાન્ઝેકશન્સ પુરા થયા પછી જો એટીએમમાં તમારૂ બેલેન્સ જાણવાનો પ્રયાસ કર્યો તો એનો પણ ચાર્જ લાગશે. આનો અર્થ એ થયો કે બેન્કોએ બેલેન્સ તપાસવા અને મિની સ્ટેટમેન્ટ કાઢવાની પણ ફ્રી ટ્રાન્ઝેકશનમાં ગણતરી કરી છે. એચડીએફસી બેન્કે તો આની શરૂઆત ડિસેમ્બર-૨૦૧૪થી જ કરી દીધી હતી. આવનારા દિવસોમાં અન્ય બેન્કો પણ આ પ્રથાને અનુસરી શકે છે. અત્યારે એચડીએફસી બેન્કના સેવિંગ અને સેલેરી એકાઉન્ટ હોલ્ડરો આ બેન્કના એટીએમમાં માત્ર પાંચ વખત ફ્રી ટ્રાન્ઝેકશન કરી શકે છે.

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments