Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગાડી ચલાવનારાઓને કેન્દ્ર સરકારે આપી મોટી રાહત, જાણો શુ છે સમગ્ર નિર્ણય

Webdunia
ગુરુવાર, 22 નવેમ્બર 2018 (17:43 IST)
કેન્દ્ર સરકારે સામાન્ય લોકોને મોટી રાહત આપતા કેન્દ્રીય મોટર વ્હીકલ એક્ટના રૂલ નંબર 139માં સંશોધન કરવામાં આવ્યુ છે. તેને લઈને સરકાર નોટિફિકેશન પણ રજુ કરી ચુકી છે. આ નોટિફિકેશન પછી હવે લોકોને ડ્રાઈવિંગ લાઈસેંસ, પૉલ્યુશન સર્ટિફિકેટ, આરસી, ઈશ્યોરેંસના ઓરિજિનલ કાગળ રાખવાની જરૂર નહી પડે. હવે તમારી પાસે ફોટો કૉપી કે મોબાઈલ પર ઈલેક્ટ્રોનિક કૉપી છે તો તમે તેને બતાવી શકો છો અને તમારી રસીદ પણ નહી કપાય 
 
માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય તરફથી આ નોટિફિકેશન 19 નવેમ્બરના રોજ રજુ કરવામાં આવી છે. જેના મુજબ વર્દીમાં વર્તમાન કોઈ પોલીસકર્મચારી કે કોઈ અન્ય અધિકારી તરફતેહે ગાડી સંબંધિત કાગળ માંગવામાં આવે છે તો તેને ઈલેક્ટ્રોનિક કૉપી બતાવી શકાય છે.  આ નોટિફિકેશન પછી હવે વાહન લઈને ચાલનારા લોકોનુ કોઈ અધિકારી શોષણ નહી કરી શકે. 
 
આ કાગળોની ડિઝિટલ કૉપી રહેશે માન્ય 
 
જે કાગળોને મંત્રાલય ડિઝિટલ કૉપીના રૂપમાં માન્ય કરી દીધા ચેહ તેમા ગાડીનુ ડ્રાઈવિંગ લાઈસેંસ, આરસી, વીમો અને પ્રદૂષણ નિયંત્રણ સર્ટિફિકેટ છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Play School Admission Age - બાળકોને પ્લે સ્કૂલમાં મોકલવાની આ યોગ્ય ઉંમર છે, પહેલા તમારા બાળકને આ મૂળભૂત કૌશલ્યો શીખવો

Child Story- ઉંદર અને બિલાડી ની વાર્તા/ બિલાડીના ગળે ઘંટડી બાંધે કોણ

Sugarcane Juice- શેરડી વિના ઘરે જ શેરડીનો રસ કેવી રીતે બનાવવો

સાઉથ ઈંડિયન ખીચડી

ડૉક્ટર મુજબ જ્યારે હાર્ટ એટેક આવે છે ત્યારે કેવું લાગે છે, દુખાવો ક્યાં થાય છે, હાર્ટ એટેકનો દુખાવો કેવી રીતે સમજવો?

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - 500 ભેગા થયા છે

ગુજરાતી જોક્સ -દારૂડિયાનુ મોત

ડેબ્યુ ફિલ્મ ફ્લોપ થઈ તો 1 વર્ષ ઘરમાં કેદ રહ્યો સુપરસ્ટારનો પુત્ર, બોલ્યો - ચેક બાઉંસ થઈ ગયો, લાગ્યુ દુનિયા..

ચેહર માતાજીનું મંદિર અમદાવાદ

જેકલીન ફર્નાન્ડિસની માતાના પાર્થિવ દેહ અંતિમ સંસ્કાર માટે રવાના, અભિનેત્રીએ આંસુ ભરેલી આંખો સાથે આપી વિદાય

આગળનો લેખ
Show comments