Webdunia - Bharat's app for daily news and videos

Install App

બીજી બેંકના એટીએમથી પૈસા ઉપાડવા મોંઘા થશે, જાણો કેટલો ચાર્જ કપાશે

ATM
Webdunia
શુક્રવાર, 11 જૂન 2021 (10:10 IST)
ભારતીય રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા (આરબીઆઈ) એ ગુરુવારે એટીએમથી થતા દરેક વિત્તીય વ્યવહાર પર ઈંટરચેંજ ફી 15 રૂપિયાથી વધારીને 17 રૂપિયા કરવાની જાહેરાત કરી છે. એટીએમ ઉપાડવા ફી નો આ 
વધારો 1 જાન્યુઆરી, 2022 થી લાગુ થશે. એટલે કે, નવા વર્ષના પહેલા દિવસથી, તમારે વધુ ફી ચૂકવવી પડશે.
 
આરબીઆઈએ કોઈપણ બેંકના ગ્રાહકોને દર મહીના મળતા મફત એટીએમ ઉપાડ પછી ગ્રાહકોને પર ATM ચાર્જની મહત્તમ મર્યાદા 20 રૂપિયાથી વધારીને 21 રૂપિયા કરવાની જાહેરાત કરી છે. બેંક ગ્રાહકોને 
દર મહીને એટીએમમાંથી 5 મફત રોકડ ઉપાડની સુવિધા અત્યારે આપી રહી છે. રિઝર્વ બેંકે કહ્યું છે કે ગયા વખતે ઑગસ્ટ 2012માં એટીએમ ઇન્ટરચેંજ ફીમાં છેલ્લો ફેરફાર થયો હતો. 
 
1 ઑગસ્ટ, 2021 થી બિન-નાણાકીય વ્યવહાર મોંઘા થશે
ગ્રાહકો માટે લાગુ ચાર્જ ઑગસ્ટ 2014 માં સુધારવામાં આવ્યા હતા. તેથી સમિતિની સિફારિશની તપાસ કર્યા બાદ ઇન્ટરચેંજ ફી અને કસ્ટમર ફીમાં વધારો કરવાનો નિર્ણય લીધુ છે. આરબીઆઈએ જણાવ્યુ કે બેંકો 
અને એટીએમ ઓપરેટરો પર એટીએમ ડિપ્લૉયમેંટ ખર્ચ અને જાળવણી ખર્ચની સાથે બધા હિતધારકો અને ગ્રાહકોની સુવિધાને ધ્યાનમાં રાખીને નિર્ણય લીધો છે. કેંદ્રીય બેંકે નાણાંકીય વ્યવહારો માટેની ફી 5 રૂપિયાથી વધારીને 6 રૂપિયા કરી છે, જે 1 ઓગસ્ટ, 2021 થી લાગૂ થશે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Rose Facial- ઘરે જ સરળ સ્ટેપમાં રોઝ ફેશિયલ કરો, ગ્લોઈંગ સ્કિન મેળવો

Instant Mango Pickle Recipe: કાચી કેરીનુ અથાણુ

શરીરમાં દેખાય આ લક્ષણ તો તમારા લીવરનું સ્વાસ્થ્ય છે જોખમમાં

Vikat Sankashti Chaturthi 2025 - સંકષ્ટી ચતુર્થીની શુભેચ્છા

Easy Summer Drink Recipe: સ્વાદિષ્ટ કેરીનો સાગો કૂલર તમને ગરમીથી બચાવશે, ઝડપથી રેસીપી તૈયાર કરો

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - લગ્ન પછી પહેલીવાર વહુ

સાઉથ સુપરસ્ટાર વિજય વિરુદ્ધ ફતવો જાહેર, મુસ્લિમોને તેમનું સમર્થન ન કરવાની અપીલ, ઇફ્તાર પાર્ટી દરમિયાન થયેલી ભૂલ બની કારણ

લગ્નના આઠ વર્ષ પછી પિતા બન્યા ઝહીર ખાન, પત્ની સાગરિકાએ આપ્યો પુત્રને જન્મ, નામ મુક્યુ ફત્તેહસિંહ ખાન

ગજરાતી જોક્સ - પૂજારી

ગુજરાતી જોક્સ - દારૂડિયો

આગળનો લેખ
Show comments