Webdunia - Bharat's app for daily news and videos

Install App

RBIની વ્યાજનીતિ બાદ શેરબજાર નીચે

વાર્તા
મંગળવાર, 28 જુલાઈ 2009 (20:33 IST)
રિઝર્વ બેંકની વ્યાજ નીતિની જાહેરાત બાદ મુંબઈ શેરબજારમાં આજે ઉતાર-ચઢાવ જારી રહી હતી. જ્યારે આરબીઆઈની પ્રમુખ દરોમાં કોઈ જાતનો ફેરફાર નહી કરવાની જાહેરાત માત્રથી શેરબજારમાં 130 પોઈંટનો કડાકો બોલાયો હતો.

જોકે બાદમાં બજારમાં હળવો સુધારો જોવા મળ્યો હતો. આરબીઆઈ દ્વારા જ્યારે આ જાહેરાત કરાઈ હતી, ત્યારે તેના થોડા સમય બાદ જ સેંસેક્સ 130 અંક પડી ગયો હતો. બાદમાં 22 અંકો ઉચકાયા હતાં. જ્યારે નિફ્ટીમાં પણ 7 અંકોનો વધારો થયો હતો. બાદમાં કારોબારના અંતે બજારમાં ઘટાડો નોંધાયો હતો.

મંગળવારે બીએસઈનો સેંસેક્સ 43.1 અંક ઘટીને 15,331 પર બંધ થયો હતો જ્યારે એનએસઈનો નિફ્ટી 8.1 અંક વધીને 4,564 પર બંધ થયો હતો.

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments