Webdunia - Bharat's app for daily news and videos

Install App

11 ટ્રેનોમાં તત્કાલ ટિકિટ પર લાગુ ડાયનામિક ફેયર પ્રણાલી, 50 ટકા વેચાયા બાદ રેલભાડુ વધતુ જશે.

Webdunia
બુધવાર, 21 જાન્યુઆરી 2015 (11:53 IST)
રેલ મંત્રાલયે દેશની 11 ટ્રેનમાં તત્કાલ ટિકિટ પર ડાયનામિક ફેયર પ્રણાલી બુધવારથી લાગુ કરવાની જાહેરાત કરી છે. 
 
રતલામ મંડળના જનસંપર્ક અધિકારી જેકે જયંતે જણાવ્યુ કે રતલામ મંડળની 12471 બાદ્રા જમ્મુતવી,  12961-62 મુંબઈ ઈંદોર અવંતિકા, 12909 બાંદ્રા નિઝામુદ્દીન ગરીબ રથ, 19037 બ્રાંદ્રા ગોરખપુર ઉપરાંત 19039 બાંદ્રા મુજફ્ફરનગર ટ્રેનમાં હવે તત્કાલ ટિકિટ 50 ટકા વેચાયા બાદ રેલભાડુ વધતુ જશે. 
 
માંગ નહી હોવા પર ભાડુ ઓછુ પણ થઈ શકે છે. ટ્રેન નંબર 12919 ઈંદોર માલવા જમ્મુતવીમાં પ્રીમિયમ તત્કાલ કોટા અને તત્કાલ કોટા સમાપ્ત કરવાનો નિર્ણય લીધો છે. 

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments