Webdunia - Bharat's app for daily news and videos

Install App

શરીરની દુર્ગંધથી છો પરેશાન ,આ 5 ડાયેટ તે માટે જવાબદાર હોઈ શકે

Webdunia
રવિવાર, 31 જુલાઈ 2016 (11:36 IST)
શું તમારા પરસેવાની દુર્ગંધ હમેશા તમને શરમજનક સ્થિતિમાં મુકે છે  ? શું તમે પણ ડિયોડેરેંટ લગાવો છો , છતા કોઈ ફાયદો નથી થતો ? 
 
તમે વ્યાયામ પણ નથી કરતા ,વધારે મેહનત પણ નથી કરી અને છતા પણ તમારા શરીરમાંથી દુર્ગંધ આવે તો તેનું કારણ આવી ડાયેટ હોય છે જે તમારા શરીરને  દુર્ગંધ આપી શકે છે. 
 
માંસાહાર લોકો દ્વારા રેડ મીટનું વધારે સેવન પરસેવાની દુર્ગંધનું મોટું કારણ હોઈ શકે છે .એમાં રહેલા વધુ પડતા ફેટસ અને કોલેસ્ટ્રોલ એક કારણ હોઈ શકે છે. 
 
જો તમે માંસાહાર છો તો રેડ મીટની જ્ગ્યાએ સમુદ્રી ભોજન કે વાઈટ મીટ સારો વિક્લ્પ છે. 
 
સ્પાઈસી ભોજન તમારી નબળાઈ છે તો પણ પરસેવાની દુર્ગંધ કારણ  બની શકે છે. ઘણી શોધોમાં માન્યું છે કે લીમડા અને જીરાનું અરોમા ખાવામાં સારી સુગંધ આપે પણ એના વધારે સેવનથી પરસેવાની દુર્ગંધની સમસ્યા ઉભી થાય છે. 
 
લસણમાં એલિસિન નામનું તત્વ છે જે પરસેવાનું કારણ હોઈ શકે છે. ખાધા પછી એલિસિન સૌથી ઝડપથી છૂટે  છે જેથી બેક્ટીરિયા પરસેવાની દુર્ગંધ ઉત્પન્ન કરે છે. 
 
દૂધ અને દૂધથી બનેલા ઉત્પાદ  શ્વાસમાં દુર્ગંધના કારણ હોઈ શકે છે એમાં રહેલ પ્રોટીન જ્યારે પેટમાં બેક્ટીરિયા તોડે છે તો એમાં હાઈડ્રોજન સલ્ફાઈડ જેવા સલ્ફર તત્વ નીકળે છે અને શ્વાસમાં દુર્ગંધના કારણ બને છે. 
 
કોબીજ અને ફુલાવર જેવા શાકભાજીમાં રહેલ પોષક તત્વો અને એંટીઆક્સીડેંટમાંથી શરીરના ટાક્સિનસ નીકળે છે જેનાથી પરસેવાની દુર્ગંધ આવે છે.  

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments