Webdunia - Bharat's app for daily news and videos

Install App

ત્વચામાં લાવો કોમળતા અને નિખાર

Webdunia
મંગળવાર, 12 સપ્ટેમ્બર 2017 (16:04 IST)
સુંદરતા તો બધાને જોઈએ છે. જો અમે નાની નાની વાતોનો ધ્યાન રાખીએ તો અમારા માટે સુંદર બન્યું રહેવું મુશ્કેલ નહી હશે. કેવી રીતે આવો જાણીએ. 
નહાવ્યા પછી તરત બૉડી પર ક્રીમ કે લોશન જરૂર લગાવો. કારણકે પાણીના કારણે સ્કિનના નેચરલ ઓયલ ધુલી જાય છે. ત્યારે ભેજ જાણવી રાખવા માટે અને સ્કિનને ડ્રાઈ થવાથી બચાવા માટે ક્રીમ લગાવું ખૂબ જરૂરી છે. 
 
કંડીશનરને વાળના મૂળ સુધી અપ્લાઈ ન કરવું. સારું હશે કે  તમે વાળના કોર પર હેવી માશ્ચરાઈજિંગ ક્રીમ લગાવો. 
 
જો તમે રોજ તમારા પગની નિયમિત સારવાર કરશો તો પાર્લરમાં જઈને પેડિક્યોરની જરૂર નહી પડશે. દરરોજ નહાતા સમયે એડીને સ્ક્રબ કરો અને નહાયા પછી પગ પર માશ્ચરાઈજર ક્રીમ અપ્લાઈ કરો. 

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments