Webdunia - Bharat's app for daily news and videos

Install App

તમે કોણી અને ઘૂંટણના કાળાશને દૂર કરવા માંગો છો, તો આટલી ટિપ્સ અજમાવી જુઓ

તમે કોણી અને ઘૂંટણના કાળાશને દૂર કરવા માંગો છો, તો આટલી ટિપ્સ અજમાવી જુઓ

Webdunia
બુધવાર, 2 જુલાઈ 2014 (15:36 IST)
ખાંડ અને લીંબુનો કૉમ્બો - 
લીબૂંનો  રસ કાઢી તમે લીંબુના છાલનું શું કરો છો? દેખીતુ છે કચરામાં જાય છે. પરંતુ હવે એને ફેંકશો નહી, આનાથી તમે  તમારા કોણી અથવા ઘૂંટણના કાળાશ દૂર કરી શકો છો.  લીંબુના છાલ પર  બ્રાઉન ખાંડ કે નોર્મલ ખાંડ થોડી વાર માટે મુકી રાખો. પછી કોણી પર 15 મિનિટ સુધી ઘસો. જો તમારી ત્વચા સંવેદનશીલ હોય તો તમે ખાંડના બદલે મધનો ઉપયોગ કરી શકો છો.  
 
એરંડા તેલનો જાદૂ - 
પાંચ-છ: ટીંપા એરંડાના તેલ અને અડધી ચમચી  લીંબુના રસને મિક્સ કરી સૂતા પહેલાં કોણી અને ઘૂંટણ પર આ મિશ્રણ લગાવો .અઠવાડિયામાં એકવાર આ પ્રયોગ અજમાવી જુઓ પછી તફાવત જુઓ. 
 
જવનો લોટ -
રવો અને જવનો લોટ , હળદર પાવડર, ચંદન પાવડર,મસૂરની દાળનું દૂધ અથવા દહીંને એક સાથે લઈને વાટી લો. આ  પેસ્ટ લગભગ 20 મિનિટ માટે કોણી પર લગાવો.  
 
કોઈપણ ફળના પલ્પને કોણી પર લગાવી શકો છો. કેળા પણ કાળાશને  દૂર કરવામાં મદદગાર છે . 

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

Show comments