Webdunia - Bharat's app for daily news and videos

Install App

આટલુ અજમાવી જુઓ

Webdunia
N.D

* દરરોજના આઠથી દસ ગ્લાસ પાણી પીવું જોઈએ.

* ખુબ જ ખુલ્લા મને હસો. હસવાથી તમારા ચહેરાની માંસપેશી પર વ્યાયામ થાય છે અને હાસ્ય દ્વારા રક્ત સંચારમાં વધારો થાય છે.

* કોઈ પણ આરાદ્ય દેવતાના દેવતાના જાપ અને સ્મરણ કરવાથી મનને શાંતિ મળે છે. મન તણાવમુક્ત રહે છે. ચિંતા અને તણાવ સૌદર્યના દુશ્મન છે. તમારૂ મન જેટલુ પ્રફુલ્લીત અને શાંત હશે તેટલો તમારો ચહેરો પન ખીલીલો રહેશે.

* સંતુલીત આહાર લઈને ભોજનમાં વધારેમાં વધારે ફળ અને સલાડનો ઉપયોગ કરો. તેનાથી તમારૂ સૌદર્ય ખીલી જશે.

* દરરોજના 6 થી 8 કલાકની ઉંઘ અવશ્ય લો તે પણ સૌદર્ય માટે ખુબ જ જરૂરી છે.

* આજના આધુનિક જમાનાણી અંદર બધુ જ મશીન દ્વારા કામ થતું હોવાથી માણસ આળસુ બની ગયો છે તો તમારા ઘરના થોડાક કામ તમે જાતે કરો જેનાથી પરસેવો છુટશે અને તે પરસેવાની બુંદો તમારા સૌદર્યને પ્રાકૃતિક રૂપથી નિખારી દેશે.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments