Festival Posters

White Hair Problem: જો તમે કેટલાક જરૂરી વિટામિંસ નથી ખાઓ છો તો સમયથી પહેલા વાળ સફેદ થશે આવો જાણીએ

Webdunia
સોમવાર, 25 જુલાઈ 2022 (14:35 IST)
જ્યારે તમારી બોડીમાં આયરન વિટામિન ડી, ફોલેટ, વિટામિન બી 12 અને સેલેમિયનની કમી થાય છે તો સમયથી પહેલા વાળના રોમ સફેદ થઈ શકે છે. વાળના સમયથી પહેલા સફેદ થવા લોકોમાં બાયોટિનના લો લેવલ વાળા વિટામિન બી12 અને ફોલિક એસિડની કમીથી થાય છે. તેથી તમને તમારી ડાઈટમાં ફેરફાર કરવો પડશે. 
 
વાળને કાળા કરવાના નેચરલ ઉપાય 
- કાળી મરીનો ઉપયોગ અમે ખાવાના ટેસ્ટ વધારવા માટે કરીએ છે. પણ શું તમે જાણો છો કે તેની મદદથી વાળ ફરીથી કાળા થઈ શકે છે. તેના માટે આખી કાળી મરીને પાણીમાં ઉકાળી લો અને ઠંડા કર્યા પછી માથામાં નાખો. જો રેગુલર આ વિધિને અજમાવશો તો થોડા જ દિવસોમાં સફેદ વાળ ફરીથી ડાર્ક થઈ જશે. 
 
- ડુંગળીના વગર કોઈ પણ રેસીપીનો સ્વાદ અધૂરો જ લાગે છે. પણ આ સારી શાકનો ઉપયોગ વાળને નેચરલી કાળા કરવા માટે પણ કરી શકાય હ્હે. તમે દરરોજ સ્નાનથી આશરે 30 મિનિટ પહેલા વાળમાં ડુંગળીનો પેસ્ટ લગાવો. થોડા જ દિવસોમાં તમને તેનો અસર જોવાવા લાગશે.  
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

મિસ ફાયર કે મર્ડર ? 40 દિવસનાં લગ્નમાં એવું તો શું થયું ? ગુજરાત સાંસદનાં ભત્રીજા અને વહુ કેસમાં ટ્વિસ્ટ

પ્રજાસત્તાક દિન LIVE: કર્તવ્યના પથ પર આજે દુનિયા જોશે ભારતની તાકાત, PM મોદીએ દેશવાસીઓને આપી શુભકામના

Khodiyar Maa- ખોડિયાર માતાજી મંદિર, કેવી રીતે ખોડિયાર નામ પડ્યું?

Republic Day Speech in Gujarati: 26મી જાન્યુઆરીએ આપવી છે સ્પીચ તો આ રીતે કરો તૈયારી, ખૂબ પડશે તાળી

દિવંગત અભિનેતા ધર્મેન્દ્ર સહીત 5 લોકોને પદ્મ વિભૂષણ, 13 ને પદ્મ ભૂષણ અને 113 ને મળ્યો પદ્મ શ્રી એવોર્ડ

વધુ જુઓ..

ધર્મ

Jaya Ekadashi 2026: માઘ એકાદશી પર આ કાર્ય કરો, ધન ધાન્યમાં આવશે બરકત અને બધી સમસ્યાઓ થશે દૂર

Khodiyar Maa- ખોડિયાર માતાજી મંદિર, કેવી રીતે ખોડિયાર નામ પડ્યું?

Jaya Ekadashi Vrat Katha - બધા દાન અને યજ્ઞ કરવાનુ પુણ્ય આપતી અગિયારસ

Holi 2026:વ્રજમાં 40 દિવસ સુધી એક દિવસીય હોળીનો તહેવાર કેમ ઉજવવામાં આવે છે?

Naramada jayanti: આજે નર્મદા જયંતિ, ક્યારે કરશો પૂજન, કેમ કહે છે આને કુંવારી નદી ?

આગળનો લેખ
Show comments