Festival Posters

વેક્સિંગ કરાવતા પહેલા આ વાતોનો ધ્યાન રાખો. નહી થશે વધારે દુખાવો

Webdunia
સોમવાર, 18 નવેમ્બર 2019 (12:54 IST)
વેકસિંગ કરાવતા પહેલા અને તે પછી કેટલાક મહત્વપૂર્ણ બાબતોની સંભાળ રાખવી એ મહત્વનું છે. આવું ન કરતાં, વેક્સિંગના કારણે ઘણી, ઘણી સમસ્યાઓ નો સામનો કરવો પડે છે.
વેક્સિંગથી સંકળાયેલા જરૂરી ટીપ્સ .. 
-જો તમે દર મહિને વેકસિંગ કરાવો છો તો, વચ્ચે-વચ્ચે વાળ દૂર કરવા માટે શેવ ન કરવી.
-આનાથી નવા વાળ સખત બની જાય છે અને પછી વેક્સિંગ કરાવવામાં સમસ્યા આવે છે. 
-જેને ત્વચા સંબંધી કોઈ સમસ્યા છે, કપાયેલું છે કે ઘા છે તો તેને વેક્સિંગ નહી કરાવી જોઈએ. 
-ઘણી વાર વેક્સિંગના સમયે ત્વચા કપાઈ જાય છે જેનાથી સંક્રમણનો ખતરો થઈ શકે છે. 
-તેથી જલ્દી જ કપાયેલા સ્થાનને ઠીક કરો. વેક્સિંગ પછી હાથ -પગની સફાઈનો ધ્યાન રાખવું બહુ જરૂરી છે. 
-કોઈ પણ અવસરમાં શામેળ હોવાથી ઠીક પહેલા વેક્સિંગ ન કરાવવી. કારણકે તમને ખબર નહી હોય કે શું ઈફેક્ટ થશે. 
-તેથી વેક્સિંગ બે-ત્રણ દિવસ પહેલા જ કરાવી લો. 
-જો વેક્સિંગ કરાવવાના 24 કલાક સુધી દુખાવો, બળતરા કે હાથ-પગમાં સોજો આવે તો તરત કોઈ ત્વચા રોગ વિશેષજ્ઞથી કંસલ્ટ કરવી. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાત કોંગ્રેસમાં મોટા ફેરફારની અટકળો: સચિન પાયલટને મળી શકે છે પ્રભારીની કમાન

ગુજરાત તટ પર ‘અલ મુખ્તાર’ નૌકા જપ્ત: કરોડોની વિદેશી સિગારેટ સાથે 4 ઇરાની નાગરિકો ઝડપાયા

રાજકોટમાં મેગા ડિમોલિશન ડ્રાઇવ: 1,489 ગેરકાયદેસર મિલકતો સામે કાર્યવાહી

પાકિસ્તાન ટીમ રસ્તા પર, હોટલનું બિલ અને અન્ય વસ્તુઓ ચૂકવવા માટે પૈસા નથી

એરપોર્ટ હાઇજેકિંગ 15 કલાકથી ચાલુ છે... મેક્સિકોમાં 136 કરોડના ઇનામી ડ્રગ તસ્કરની હત્યા, ગુસ્સે ભરાયેલા સમર્થકોએ તોડફોડ અને આગચંપીનો આશરો લીધો

વધુ જુઓ..

ધર્મ

જલારામ બાપા પુણ્યતિથિ

Jalaram Bapa- શ્રી જલારામ બાપાનું જીવન ચરિત્ર

Khatu Shyam : કોણ છે બાબા ખાટૂ શ્યામજી ? શુ છે તેમની સ્ટોરી ?

Vinayak Chaturthi Katha: 21 ફેબ્રુઆરીએ રાખવામાં આવશે વિનાયકી ચતુર્થીનું વ્રત, પૂજા કરતી વખતે જરૂર વાંચો આ વ્રત કથા

શનિ ચાલીસા - shani chalisa gujarati

આગળનો લેખ
Show comments