Festival Posters

આ 1 વસ્તુથી કપડાના ડાઘ છૂ મંતર થઈ જશે

Webdunia
શુક્રવાર, 29 સપ્ટેમ્બર 2023 (15:34 IST)
- વોશિંગ મશીનમાં ડિટ્ર્જેટ પાઉડરની સાથે ત્રણ ચમચી વિનેગર બરાબર મિક્સ કરી લો. પછી કપડાને મશીનમાં ધોવા શરૂ કરો. 
 
- વિનેગર તમારા કપડા પરના ડાઘ પણ સરળતાથી દૂર કરી દેશે. 
 
- વિનેગરથી કપડામા ચમક પણ આવે છે. 
 
- ચાના ડાઘથી તમે સરળતાથી છુટકારો મેળવી શકો છો. આ માટે સ્પ્રે બોટલમાં વિનેગર નાખીને ભરો. હવે ચાના ડાઘ પર સ્પ્રે કરો અને હાથ વડે ઘસો હવે તેને થોડી વાર પાણીમાં પલાળી રાખો
 
- રસોઈમાં વપરાતો બેકિંગ સોડા પણ કપડાની દુર્ગંધને હટાવે છે. આ માટે તમે કપડા ધોતી વખતે તેમા થોડો બેકિંગ સોડા નાખી દો. તેનાથી કપડામાં દુર્ગંધ નહી આવે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી પહેલી ફ્લાઇટ ઉડાન ભરશે, જેમાં પહેલા દિવસે 13 ફ્લાઇટ્સ ઉડાન ભરશે.

1 જાન્યુઆરીથી કેમ બંધ થઈ રહ્યુ છે ભીમાશંકર જ્યોતિર્લિંગ મંદિર ? ગુજ્જુઓ દર્શન માટે જતા પહેલા જાણી લો આ જરૂરી અપડેટ

હુ સેલીબ્રિટી છુ... 5 મિનિટ ટ્રાફિક રોકીને ફટાકડા ફોડ્યા તો શું ગુનો કર્યો ? સૂરતના ઉદ્યોગપતિ દિપક ઈજારદારની અકડ

કનાડામાં ભારતીય નાગરિક હિમાંશી ખુરાનાની હત્યા, હવે શંકાસ્પદ અબ્દુલને શોધી રહી છે પોલીસ

Veer Bal Diwas 2025 date: વીર બાલ દિવસ 2025 માં ક્યારે છે, વીર બાલ દિવસ કેમ ઉજવાય છે, શુ છે સાહિબજાદાની શહીદીનો ઈતિહાસ

વધુ જુઓ..

ધર્મ

Veer Bal Diwas 2025 date: વીર બાલ દિવસ 2025 માં ક્યારે છે, વીર બાલ દિવસ કેમ ઉજવાય છે, શુ છે સાહિબજાદાની શહીદીનો ઈતિહાસ

Christmas- નાતાલ વિશે આટલી વાતો જાણો છો ?

Ganesh atharvashirsha- ગણેશ અથર્વશીર્ષ

Vinayak Chaturthi 2025: આ વિધિથી વિનાયક ચતુર્થીની પૂજા કરો, જાણો ભગવાન ગણેશને શું અર્પણ કરવું.

શ્રીકૃષ્ણ ચાલીસા - Sri Krishna Chalisa

આગળનો લેખ
Show comments