rashifal-2026

આ 1 વસ્તુથી કપડાના ડાઘ છૂ મંતર થઈ જશે

Webdunia
શુક્રવાર, 29 સપ્ટેમ્બર 2023 (15:34 IST)
- વોશિંગ મશીનમાં ડિટ્ર્જેટ પાઉડરની સાથે ત્રણ ચમચી વિનેગર બરાબર મિક્સ કરી લો. પછી કપડાને મશીનમાં ધોવા શરૂ કરો. 
 
- વિનેગર તમારા કપડા પરના ડાઘ પણ સરળતાથી દૂર કરી દેશે. 
 
- વિનેગરથી કપડામા ચમક પણ આવે છે. 
 
- ચાના ડાઘથી તમે સરળતાથી છુટકારો મેળવી શકો છો. આ માટે સ્પ્રે બોટલમાં વિનેગર નાખીને ભરો. હવે ચાના ડાઘ પર સ્પ્રે કરો અને હાથ વડે ઘસો હવે તેને થોડી વાર પાણીમાં પલાળી રાખો
 
- રસોઈમાં વપરાતો બેકિંગ સોડા પણ કપડાની દુર્ગંધને હટાવે છે. આ માટે તમે કપડા ધોતી વખતે તેમા થોડો બેકિંગ સોડા નાખી દો. તેનાથી કપડામાં દુર્ગંધ નહી આવે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ખામેનીના મૃત્યુથી જમ્મુ અને કાશ્મીરમાં ભારે વિરોધ પ્રદર્શન, સાવચેતીના પગલા તરીકે શાળાઓ અને કોલેજો બે દિવસ માટે બંધ

ઈરાનના હુમલાથી દુબઈના અર્થતંત્રને મોટો ફટકો પડ્યો છે, જેના કારણે દૈનિક 2,000 કરોડનું નુકસાન થવાની સંભાવના છે.

ખામેનીના મૃત્યુ પછી મુસ્લિમો રસ્તા પર ઉતરી આવ્યા, લખનૌથી કાશ્મીર સુધી પ્રદર્શનો

ઈરાનના નવા સુપ્રીમ લીડરની જાહેરાત થઈ? અલી ખામેનીના અનુગામી કોણ બનશે?

ખામેનીના મૃત્યુથી પાકિસ્તાનીઓ ગુસ્સે ભરાયા છે, વિરોધીઓએ યુએસ દૂતાવાસ પર હુમલો, ગોળીબારમાં 10 લોકોના મોત.

વધુ જુઓ..

ધર્મ

Holi Skin Care: ચહેરા પર લગાયેલા રંગને સાફ કરો આ સરળ રીતોથી, શીખો સ્ટેપ બાય સ્ટેપ

Avti kal nu panchang - આવતીકાલનુ પંચાગ- 2 માર્ચ

હોળી પહેલા આ 5 શુભ વસ્તુઓ ઘરે લાવો, આખું વર્ષ રહેશે માં લક્ષ્મીના આશીર્વાદ, ધન-ધાન્યની નહિ રહે કમી

Aaj Nu Panchang - આજનું પંચાગ- 1 માર્ચ

Aaj nu panchang - આવતીકાલનુ પંચાગ- 28 ફેબ્રુઆરી

આગળનો લેખ
Show comments