Dharma Sangrah

તેજીથી વધતી કરચલીઓને કહો બાય બાય જાણો શું છે ઉપાય

Webdunia
સોમવાર, 16 નવેમ્બર 2015 (16:08 IST)
કરચલીઓના ઘણા કારણ હોઈ શકે છે . ખાવાપીવા સિવાય , ત્વચાના ખ્યાલ રાખવું , ઉમ્રના વધવું વગેરે કારણ હોઈ શકે છે પણ ઘણી વાતોબા ધ્યાઅન રાખીને તમે આનાથી છુટ્કારો મેળવી શકો છો.
કરચલીઓથી બચવું છે તો ઘરથી બહાર નિકળતા પહેલા હળવા રંગના કપડા પહેરો . સાથે હેટ પણ લગાડો જેથી સૂરજની રોશની ના પડે. 
ઘરથી નિકળતાના 30 મિનિટ પહેલા સનસ્ક્રીન લગાડો. સનસ્ક્રીન જેમાં એસપીએફ 15 હોય એને આ રીતે પ્રયોગ કરો. 
 
સિગરેટને તરત જ મૂકી દો. આ તેજીથી કરચલીઓ વધારે છે. 
માશ્ચરાઈજરના પ્રયોગ કરો. 
 
ઘરથી નિકળતા પહેલા સનગ્લાસ જરૂર પહેરો. 

તનાવથી દૂર રહો. 
પ્રોસેસ્ડ ફૂડથી બચો. 
વધારે થી વધારે પાણી પીવો અને ફલ અને શાકભાજીને આહારમાં શામેળ કરો. 
વધુ જુઓ..

જરૂર વાંચો

પાકિસ્તાન, જે એક સમયે તાલિબાનનો હતો ગાઢ મિત્ર, હવે કેવી રીતે બની ગયો દુશ્મન ? જાણો આ દુશ્મની વચ્ચેની પૂરી સ્ટોરી

PM મોદી સાણંદમાં કરશે ચિપ પ્લાન્ટનું લોકાર્પણ: એફિલ ટાવરથી પણ વધુ લોખંડનો થયો છે ઉપયોગ, ધૂળનો એક કણ પણ નહીં ટકી શકે

પીએમ મોદી આજે સાણંદમાં સેમી કન્ડક્ટર પ્લાન્ટનું કરશે લોકાર્પણ : જાણો સંપૂર્ણ કાર્યક્રમ

Pakistan Afghanistan Clash: તાલીબાનનાં આખીરાતનાં હુમલામાં પાકિસ્તાનમાં અનેક સ્થળોએ લાગી આગ, 40 થી વધુ સૈનિકોના મોતનો દાવો

કરોડો રૂપિયાની કેશ લઈને જઈ રહેલ પ્લેન ક્રેશ, રસ્તા પર પડ્યું બોલિવિયાઈ એયરફોર્સનું વિમાન, 15 નાં મોત

વધુ જુઓ..

ધર્મ

Avti kal nu panchang - આવતીકાલનુ પંચાગ- 1 માર્ચ

Aaj nu panchang - આવતીકાલનુ પંચાગ- 28 ફેબ્રુઆરી

Holika Dahan Parikrama: 1, 3 કે 7, કેટલી વાર કરવી જોઈએ હોળીની પરિક્રમા? જાણો સાચી સંખ્યા, ધાર્મિક કારણ અને પરિક્રમા કરવાની વિધિ

Holika Dahan Tradition: હોળી ની અગ્નિમાં ઘઉં અને ચણાના લીલા ડૂંડા કેમ નાખવામાં આવે છે? જાણો નવા અનાજ સાથે જોડાયેલી આ પરંપરા વિશે

Aaj nu panchang - આજનુ પંચાગ- 27 ફેબ્રુઆરી

Show comments