Biodata Maker

શુ તમે પણ પીરિયડ્સ સાથે જોડાયેલા વહેમ માનો છો ? તો જરૂર વાંચો

Webdunia
મંગળવાર, 28 ફેબ્રુઆરી 2017 (14:59 IST)
પીરિયડ્સ એક એવો વિષય છે જેના વિશે લોકો વાત કરવાનું ટાળે છે. એટલુ જ નહી અનેક સ્થાન પર  આજે પણ આ દિવસો દરમિયાન યુવતીઓ સાથે ખૂબ ખરાબ વ્યવ્હાર કરવામાં આવે છે.  દરેક મહિલાને પીરિયડમાંથી પસાર થવુ પડે છે. પીરિયડ્સ દરમિયાન મહિલાઓને અનેક પરેશાનીઓનો સામનો કરવો પડે છે.  પીરિયડ્સને લઈને સમાજમાં અનેક વહેમ ફેલાયેલા છે. 
 
આવો જાણીએ આ વહેમ અને તેની પાછળની હકીકત 
 
 
1. અનેક લોકોનુ માનવુ છે કે આ દિવસોમાં યુવતીઓ અશુદ્ધ થઈ જાય છે. આવામાં તેમને રસોડામાં કે મંદિરમાં ન જવુ જોઈએ. પણ આવુ કશુ નથી હોતુ. ઉલ્લેખનીય છે કે આ પ્રક્રિયામાં શરીરમાંથી અનફર્ટિલાઈઝ્ડ એગ બહાર નીકળે છે. 
 
2. જો કોઈ યુવતીનો પીરિયડ મિસ થઈ ગયો તો તેનો મતલબ તે પ્રેગનેંટ છે પણ આની પાછળ કારણ કંઈક બીજુ પણ હોઈ શકે છે. અનેકવર તનાવ અને ખરાબ ડાયેટને કારણે પણ પીરિયડ મિસ થઈ જાય છે. 
 
3. એવુ કહેવાય છે કે પીરિયડ્સ દરમિયાન ગરમ પાણીથી ન નહાવુ જોઈએ પણ આ આરોગ્ય માટે સારુ હોય છે. કુણા પાણીથી ન્હાવાથી દુખાવો ઓછો થાય છે અને આરામ મળે છે. 
 
4. પહેલાના જમાનામાં તમે એવુ કહેતા સાંભળ્યુ હશે કે આ દિવસોમાં અથાણાને અડકવાથી અથાણુ ખરાબ થઈ જાય છે પણ આ એક વહેમ છે.  કોઈ વસ્તુને અડવાથી તે ખરાબ થતી નથી. 
 
5. કેટલાક લોકોનુ વિચારવુ છે કે વર્તમાન દિવસોમાં એક્સરસાઈઝ ન કરવી જોઈએ પણ એવુ નથી. જો પરેશાની વધુ હોય તો એક્સરસાઈઝ ન કરવી જોઈએ પણ પરેશાની ઓછી હોય તો એક્સરસાઈઝ કરવાથી મસલ્સ રિલેક્સ થાય છે. 
 
 
 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

જૈશ-એ-મોહમ્મદના સંપર્કમાં રહેતો યુપીના રામપુરનો ફૈઝાન શેખ, ટાર્ગેટ કિલિંગનું કરી રહ્યો હતો પ્લાનિંગ, ગુજરાત ATSએ કેવી રીતે પકડ્યો?

Budget 2026 શુ સસ્તુ થશે સોનુ ? SGB નુ કમબેક, ડિઝિટલ ગોલ્ડ અને GST મા રાહતની ડિમાંડ વધી

પ્રેમિકાના પરિવાર પર હુમલો, ભાઈની હત્યા

ગર્લફ્રેન્ડ ઘરે એકલતા અનુભવી રહી હતી, તક શોધીને તેણે તેના પ્રેમીને ફોન કર્યો, બંને અંદર આનંદ માણી રહ્યા હતા, પછી અચાનક

પર્વત પર મેગી વેચીને કેટલુ કમાવી લો છો ? યુવકે 1 દિવસની કમાણીનો બતાવો ગલ્લો, વીડિઓ જોઈને 9 થી 5 જોબ વાળા ડિપ્રેશનમાં

વધુ જુઓ..

ધર્મ

માઘ મહિનાની છેલ્લી એકાદશી પર આ ૩ જગ્યાએ પ્રગટાવો દિવો, જાગી જશે તમારું સુતેલું ભાગ્ય, ધન સમૃદ્ધિનું થશે આગમન

Magh Purnima 2026: માઘ પૂર્ણિમાના દિવસે દાન કરવાથી મળે છે બત્રીસ ગણુ ફળ, જાણો શુ કરવુ જોઈએ દાન ?

Jaya Ekadashi 2026: માઘ એકાદશી પર આ કાર્ય કરો, ધન ધાન્યમાં આવશે બરકત અને બધી સમસ્યાઓ થશે દૂર

Khodiyar Maa- ખોડિયાર માતાજી મંદિર, કેવી રીતે ખોડિયાર નામ પડ્યું?

Jaya Ekadashi Vrat Katha - બધા દાન અને યજ્ઞ કરવાનુ પુણ્ય આપતી અગિયારસ

આગળનો લેખ
Show comments