Webdunia - Bharat's app for daily news and videos

Install App

શુ તમે પણ પીરિયડ્સ સાથે જોડાયેલા વહેમ માનો છો ? તો જરૂર વાંચો

Webdunia
મંગળવાર, 28 ફેબ્રુઆરી 2017 (14:59 IST)
પીરિયડ્સ એક એવો વિષય છે જેના વિશે લોકો વાત કરવાનું ટાળે છે. એટલુ જ નહી અનેક સ્થાન પર  આજે પણ આ દિવસો દરમિયાન યુવતીઓ સાથે ખૂબ ખરાબ વ્યવ્હાર કરવામાં આવે છે.  દરેક મહિલાને પીરિયડમાંથી પસાર થવુ પડે છે. પીરિયડ્સ દરમિયાન મહિલાઓને અનેક પરેશાનીઓનો સામનો કરવો પડે છે.  પીરિયડ્સને લઈને સમાજમાં અનેક વહેમ ફેલાયેલા છે. 
 
આવો જાણીએ આ વહેમ અને તેની પાછળની હકીકત 
 
 
1. અનેક લોકોનુ માનવુ છે કે આ દિવસોમાં યુવતીઓ અશુદ્ધ થઈ જાય છે. આવામાં તેમને રસોડામાં કે મંદિરમાં ન જવુ જોઈએ. પણ આવુ કશુ નથી હોતુ. ઉલ્લેખનીય છે કે આ પ્રક્રિયામાં શરીરમાંથી અનફર્ટિલાઈઝ્ડ એગ બહાર નીકળે છે. 
 
2. જો કોઈ યુવતીનો પીરિયડ મિસ થઈ ગયો તો તેનો મતલબ તે પ્રેગનેંટ છે પણ આની પાછળ કારણ કંઈક બીજુ પણ હોઈ શકે છે. અનેકવર તનાવ અને ખરાબ ડાયેટને કારણે પણ પીરિયડ મિસ થઈ જાય છે. 
 
3. એવુ કહેવાય છે કે પીરિયડ્સ દરમિયાન ગરમ પાણીથી ન નહાવુ જોઈએ પણ આ આરોગ્ય માટે સારુ હોય છે. કુણા પાણીથી ન્હાવાથી દુખાવો ઓછો થાય છે અને આરામ મળે છે. 
 
4. પહેલાના જમાનામાં તમે એવુ કહેતા સાંભળ્યુ હશે કે આ દિવસોમાં અથાણાને અડકવાથી અથાણુ ખરાબ થઈ જાય છે પણ આ એક વહેમ છે.  કોઈ વસ્તુને અડવાથી તે ખરાબ થતી નથી. 
 
5. કેટલાક લોકોનુ વિચારવુ છે કે વર્તમાન દિવસોમાં એક્સરસાઈઝ ન કરવી જોઈએ પણ એવુ નથી. જો પરેશાની વધુ હોય તો એક્સરસાઈઝ ન કરવી જોઈએ પણ પરેશાની ઓછી હોય તો એક્સરસાઈઝ કરવાથી મસલ્સ રિલેક્સ થાય છે. 
 
 
 
 

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments