rashifal-2026

શિયાળામાં અસરકારક સ્પા ટ્રીટમેંટ

Webdunia
શિયાળાની ઋતુમાં સ્કીનની નમી ખોવાઈ જવાને લીધે સ્કીન એકદમ રૂખી થઈ જાય છે, જેને લીધે સ્કીન ખેંચાય છે અને ખંજવાળ પણ થાય છે. આનાથી છુટકારો મેળવવા માટે તમે સ્પાની મદદ લઈ શકો છો. અરોમા થેરપી અને ફ્રુટ મસાજની સાથે સ્પા ટ્રીટમેંટ લેનારાઓની સંખ્યા વધી રહી છે. સ્પા ટ્રીટમેંટ લેવાથી ચહેરા પરની મૃત ત્વચા દૂર થઈ જાય છે અને શરીરના રોમછિદ્રો એક્ટિવ થઈ જાય છે. બ્યુટિશીયનને અનુસાર શિયાળામાં અરોમા થેરપી સૌથી અસરકારક રહે છે. 

અરોમા થેરપીમાં ઓઈલની જુદી જુદી વેરાયટી વડે મસાજ કરવામાં આવે છે. ત્યાર બાદ સ્ટીમ બાથ આપવામાં આવે છે. સાથે સાથે આલમંડ ઓઈલ અને હીટ ઓઈલ મસાજની સાથે બોડી પોલીશીંગ પણ કરવામાં આવે છે.

આયુર્વેદીક થેરપી લેવી પણ સારી રહેશે કેમકે આમાં વિવિધ જડી બુટીઓ વડે બનેલા તેલથી મસાજ કરીને સ્ટીમ બાથ આપવામાં આવે છે. ત્વચાની પ્રકૃતિને અનુસાર અરોમા ઓઈલની પસંદગી કરવામાં આવે છે. આ સિવાય ફ્રુટ સ્પા પણ ખાસ છે. આની અંદર શિયાળામાં મળતાં ફ્રુટનો જ ઉપયોગ કરવામાં આવે છે. સ્પાની આ સુવિધા તમે 650 થી લઈને 8000 સુધીમાં લઈ શકો છો.

લગ્નની તૈયારી કરી રહેલ યુવતીઓએ પોતાની ત્વચા નિખારવા માટે ઓછામાં ઓછી ચારથી પાંચ વખત સ્પાની ટ્રીટમેંટ લેવી જોઈએ.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

મિસ ફાયર કે મર્ડર ? 40 દિવસનાં લગ્નમાં એવું તો શું થયું ? ગુજરાત સાંસદનાં ભત્રીજા અને વહુ કેસમાં ટ્વિસ્ટ

પ્રજાસત્તાક દિન LIVE: કર્તવ્યના પથ પર આજે દુનિયા જોશે ભારતની તાકાત, PM મોદીએ દેશવાસીઓને આપી શુભકામના

Khodiyar Maa- ખોડિયાર માતાજી મંદિર, કેવી રીતે ખોડિયાર નામ પડ્યું?

Republic Day Speech in Gujarati: 26મી જાન્યુઆરીએ આપવી છે સ્પીચ તો આ રીતે કરો તૈયારી, ખૂબ પડશે તાળી

દિવંગત અભિનેતા ધર્મેન્દ્ર સહીત 5 લોકોને પદ્મ વિભૂષણ, 13 ને પદ્મ ભૂષણ અને 113 ને મળ્યો પદ્મ શ્રી એવોર્ડ

વધુ જુઓ..

ધર્મ

Jaya Ekadashi 2026: માઘ એકાદશી પર આ કાર્ય કરો, ધન ધાન્યમાં આવશે બરકત અને બધી સમસ્યાઓ થશે દૂર

Khodiyar Maa- ખોડિયાર માતાજી મંદિર, કેવી રીતે ખોડિયાર નામ પડ્યું?

Jaya Ekadashi Vrat Katha - બધા દાન અને યજ્ઞ કરવાનુ પુણ્ય આપતી અગિયારસ

Holi 2026:વ્રજમાં 40 દિવસ સુધી એક દિવસીય હોળીનો તહેવાર કેમ ઉજવવામાં આવે છે?

Naramada jayanti: આજે નર્મદા જયંતિ, ક્યારે કરશો પૂજન, કેમ કહે છે આને કુંવારી નદી ?

આગળનો લેખ
Show comments