rashifal-2026

Light પડેલ મેહંદીને આ ટીપ્સથી કાઢવી (Tips)

Webdunia
ગુરુવાર, 17 મે 2018 (16:31 IST)
તહેવારો, લગ્ન અને ઘણી વાર ફંકશનમાં મહિલાઓ સજે-સંવરે છે. તેના સાજ-શ્રૃંગારમાં એક ભાગ હોય છે હાથ પર મેહંદી મૂકવાનો. મહિલાઓ આ વાતનો ખાસ ધ્યાન રાખે છે કે તેની મેહંદીનો ડાર્ક રંગ આવે. ડાર્ક મેહંદી બધાને જેટલી પસંદ હોય છે તેટલી જ ખરાબએ રંગ ઝાંખુ થવા પર લાગે છે. 
 
મેંહદી ક્યારે પણ એક વારમાં નહી ઉતરતી. તેનો રંગ ધીમે-ધીમે જ ઝાંખા થાય છે. હમેશા તેનો રંગ જ્યારે ઝાંખા થવા લાગે છે તો તેને તરત ઉતારવાના મન કરે 
 
છે. એવી ફીકી પડેલી મેહંદીને તરત હટાવવા માટે ઘણા ઘરેલૂ ઉપાય છે. આ ટિપ્સથી તમે પણ ઝાંખી પડેલી મેહંદીને હટાવી શકો છો. 

એંટી બેક્ટીરિયા સાબુ 
એંટી બેકટીરિયા સાબુથી દિવસમાં 12-15 વાર હાથ ધોવાથી મેહંદીનો રંગ કાઢવા લાગે છે. મેહંદીનો રંગ ખૂબ જલ્દી ઉતરી જશે. 
મીઠું 
મીઠું એક ક્લીંજરના રૂપમાં કામ કરે છે. મેહંદીનો રંગ હટાવવા માટે 1 વાટકી પાણીમાં થોડું મીઠું મિક્સ કરી તે પાણીમાં હાથને  15 થી 20 મિનિટ સુધી ડુબાડીને રાખો. ત્યારબાદ હાથને ધોઈ લો. 
 

સ્ક્રબ 
ફેસ સ્ક્રબને હાથ પર લગાવીને થોડા મિનિટ રગડવું. આવું કરવાથી હાથથી મેહંદી હટશે અને સાથે જ હાથ સુંદર પણ લાગશે. 
ટૂથપેસ્ટ 
મેહંદી ઉતારવા માટે ટૂથપેસ્ટને હાથ અને પગ પર લગાવો. તેન સૂકવા દો. ટૂથપેસ્ટ સૂક્યા પછી તેને રગડીને સાફ કરવું. 

બેકિંગ સોડા 
બેકિંગ સોડામાં બ્લીચિંગ ગુણ હોય છે. મેંહદી દૂર કરવા માટે 1 ચમચી બેકિંગ સોડામાં થોડા ટીંપા લીંબૂના રસની નાખી મિશ્રણ બનાવી લો. આ મિશ્રણને હાથ પર 15 મિનિટ માટે લગાવો. તેને હટાવવા માટે હાથને હૂંફાણા પાણીથી ધોઈ લો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ઉદ્યોગ-વેપાર જ નહી ખેતીમાં પણ ગુજરાતે મારી બાજી, ભીંડાની ખેતી અને ઉત્પાદનમાં મેળવ્યો પહેલો નંબર

હિન્દુ પરિવારોને ઘરમાં બંધ કરીને લગાવી દીધી આગ અને પછી... બાંગ્લાદેશમાં અલ્પસંખ્યકો પર આ હુમલો ડરામણો

Honeymoon Couple Suicide: હનીમૂન પર દંપતી વચ્ચે ઝઘડો થયો, 48 કલાકની અંદર, પતિ-પત્ની બંનેએ આત્મહત્યા કરી.

PAN-આધાર લિંક ન થવાથી તમારી મુશ્કેલીઓ વધી શકે છે, 31 ડિસેમ્બર છેલ્લી તારીખ છે.

Crowds at Kashi Vishwanath Temple- નવા વર્ષ પહેલા કાશી વિશ્વનાથ મંદિરમાં ભીડ, દર્શન અને પ્રોટોકોલ પર પ્રતિબંધ, ડ્રોન મોનિટરિંગ ચાલુ છે

વધુ જુઓ..

ધર્મ

Paush Putrada Ekadashi 2025: પુત્રદા એકાદશી ક્યારે છે? જાણો શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને તેનું મહત્વ

New Year 2026: આ મંત્રો સાથે કરો નવા વર્ષની શરૂઆત, દેવી-દેવતાઓના આખું વર્ષ મળશે આશિર્વાદ

Shiva Tandava Stotram - રાવણ રચિત શિવ તાંડવ સ્‍તોત્રમ

Ekadashi 2025: વર્ષની અંતિમ અગિયારસનાં દિવસે ભગવાન વિષ્ણુને અર્પિત કરો આ વસ્તુઓ, ઘરમાં કાયમ રહેશે સુખ સમૃદ્ધિ

Ravivar Na Niyam: રવિવારે ભૂલથી પણ ન ખાશો આ 5 વસ્તુઓ, નહી તો સૂર્ય નબળો પડશે અને લાગશે પિતૃ દોષ

આગળનો લેખ
Show comments