rashifal-2026

Warts Removing Tips- લસણની મદદથી દૂર થશે મસા, માત્ર આ 2 વસ્તુઓને કરી લો મિક્સ

Webdunia
શુક્રવાર, 22 જુલાઈ 2022 (00:38 IST)
How To Remove Warts From Face: અમે લોકો હમેશા ચેહરાની દુંદરતા વધારવાની કોશિશ કરીએ છે પણ જો ફેસ પર મસા નિકળી આવે તો તેના કારણે 
 
ફેશિયલ બ્યુટી પર ખરાબ અસર પડે છે. સામાન્ય રીતે ત્વચામાં મેલાનિનના વધારે હોવાના કારણે ચેહરા પર મોટા-મોટા મસા નિકળી આવે છે. તો ઘણા લોકોને જન્મથી જ આ પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. જો તમે પણ આ સમસ્યાના ઉકેલ ઈચ્છો છો તો તેના માટે તમે ઘર વપરાશમાં થતી શાક લસણના ઉપયોગ કરી શકો છો. પણ તેની સાથે તમને કેટલીક વસ્તુઓ પણ મિક્સ કરવી પડશે ત્યારે જ ફાયદો મળશે. 
 
લસણની મદદથી દૂર થશે મસા 
લસણના ઉપયોગ કરીને તમે ચેહરા અને ગરદન પર રહેલ મસાને રિમૂવ કરી શકો છો. તેના માટે લસણને છોલીને ત્રણ કે ચાર કળી જુદી કરી લો. પછી આ કળીને ચાકૂની મદદથી નાના -નાના ટુકફા કાપી લો અને મસા પર રાખી બેંડેજને ચોંટાડી દો. આશરે 5-6 કલાક માટે મૂકી દો અને અંતમાં સાફ પાણીથી ફેશવૉશ કરી લો. જો રેગુલર આ 
 
વિધિને અજમાવશો તો થોડા જ દિવસોમાં મસા દૂર થઈ જશે. 
 
લસણની સાથે મિક્સ કરો આ 2 વસ્તુઓ 
1. લસણ અને ડુંગળી 
ચેહરાથી મસા હટાવવા માટે લસણની સાથે ડુંગળીને મિક્સ કરી શકાય છે. આ બન્ને પહેલા સારી રીતે વાટી લો અને પછી તેનો રસ નિચોવી લો. હવે આ રૂની મદદથી મસા પર લગાવો અને આશરે 20-30 મિનિટ સુધી રહેવા દો. અંતમાં સાફ પાણીથી ચેહરાને ધોઈ લો. 
 
2. લસણ અને કેસ્ટર ઑયલ 
કેસ્ટર ઑયલને સામાન્ય રીતે હેયર ગ્રોથ અને વાળની મજબૂરી માટે વપરાય છે. પણ જો તમે તેને લસણની સાથે વાપરશો તો જિદ્દી મસા પણ દૂર થઈ જશે. તેના માટે 2-3 લસણની કળી લો અને તેમાં એરંડાનો તેલના થોડા ટીંપા નાખી મિક્સ કરી લો. રાત્રે સૂતા સમયે એફેક્ટેડ એરિયામાં લગાવી લો અને સવારના સમયે પાણીથી ધોઈ લો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

મિસ ફાયર કે મર્ડર ? 40 દિવસનાં લગ્નમાં એવું તો શું થયું ? ગુજરાત સાંસદનાં ભત્રીજા અને વહુ કેસમાં ટ્વિસ્ટ

પ્રજાસત્તાક દિન LIVE: કર્તવ્યના પથ પર આજે દુનિયા જોશે ભારતની તાકાત, PM મોદીએ દેશવાસીઓને આપી શુભકામના

Khodiyar Maa- ખોડિયાર માતાજી મંદિર, કેવી રીતે ખોડિયાર નામ પડ્યું?

Republic Day Speech in Gujarati: 26મી જાન્યુઆરીએ આપવી છે સ્પીચ તો આ રીતે કરો તૈયારી, ખૂબ પડશે તાળી

દિવંગત અભિનેતા ધર્મેન્દ્ર સહીત 5 લોકોને પદ્મ વિભૂષણ, 13 ને પદ્મ ભૂષણ અને 113 ને મળ્યો પદ્મ શ્રી એવોર્ડ

વધુ જુઓ..

ધર્મ

Jaya Ekadashi 2026: માઘ એકાદશી પર આ કાર્ય કરો, ધન ધાન્યમાં આવશે બરકત અને બધી સમસ્યાઓ થશે દૂર

Khodiyar Maa- ખોડિયાર માતાજી મંદિર, કેવી રીતે ખોડિયાર નામ પડ્યું?

Jaya Ekadashi Vrat Katha - બધા દાન અને યજ્ઞ કરવાનુ પુણ્ય આપતી અગિયારસ

Holi 2026:વ્રજમાં 40 દિવસ સુધી એક દિવસીય હોળીનો તહેવાર કેમ ઉજવવામાં આવે છે?

Naramada jayanti: આજે નર્મદા જયંતિ, ક્યારે કરશો પૂજન, કેમ કહે છે આને કુંવારી નદી ?

આગળનો લેખ
Show comments