Webdunia - Bharat's app for daily news and videos

Install App

વગર રિમૂવર આ 5 ઉપાયથી હટાવો નેલપૉલિશ

નેલપેંટ
Webdunia
મંગળવાર, 11 એપ્રિલ 2017 (00:27 IST)
છોકરીઓ તેમના હાથને સુંદર લુક આપવા માટે હમેશા નેલપેંટ  ઉપયોગ કરે છે. નેલ પેંટ લગાવવાથી હાથનો લુક બદલી જાય છે. પણ જ્યારે તમે તેને હટાવવાની વિચારો છો તો જરૂર પડે છે રિમૂવરની અને તે સમયે શું હોય છે. કે તમારું નેલ રિમૂવર પણ ખત્મ થઈ જાય છે. તેથી તમે વિચારો છો કે વગર નેલ રિમૂવર નેલ પેંટ કેવી રીતે હટાવાય. આજે અમે તમને એવા જ કેટલાક ટિપ્સ જણાવીશ જેને ફૉલો કરી તમે સરળતાથી નખ પર લાગેલી નેલ પાલિશને હટાવી શકો છો. 
1. અલ્કોહલ
અલ્કોહલની મદદથી તમે નેલ પાલિશને ખૂબ સરળતાથી હટાવી શકો છો. કૉટલ બૉલને લઈને અલકોહલમાં ડુબાડી લો અને ધીમે-ધીમે નખ પર રગડવું. 
 
2. નેલપાલિશ- 
જો તમારી પાસે નેલ રિમૂવર નહી છે તો તમે કોઈ બીજા નેલ પાલિશને જૂના નેલ પાલિશ પર લગાવીને તરત લૂંછી લો. આવું કરવાથી જૂની નેલ પાલિશ ઉતરી જશે. 
 
3. સિરકા
સિરકાની મદદથી પણ તમે નેલ પાલિશ ઉતારી શકો છો. તેને પણ કૉટનની મદદથી નખ પર લગાવો અને ધીમેધીમે નખ પર રગડવું. 
 
4. ટૂથપેસ્ટ
ટૂથપેસ્ટ નેલપેંટને હટાવામાં એક બહુ કારગર ઉપાય છે. થોડું ટૂથપેસ્ટ લઈને નખ પર લગાવો. હવે તેને કાટનની મદદથી ધીમેધીમે રગડવું. થોડી વાર પછી નખ સાફ થઈ જશે. 
 
5. ગર્મ પાણી
નેલ પૉલિશ છોડાવવાઅનો આ સૌથી સરળ અને કારગર ઉપાય છે. એક વાટકી ગર્મ પાણી લઈ લો અને તેમા નખને 10 મિનિટ ડુબાડી રાખ્પ ત્યારબાદ કાટનથી 
 
ઘસી લો. 
 

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Shaniwar Upay: શનિવારે પીપળાના ઝાડનો કરો આ ઉપાય, શનિદેવના આશીર્વાદ મળશે, ખુશીઓથી ભરાઈ જશે તમારું જીવન

Panchak April 2025: એપ્રિલમાં ક્યારે લાગશે પંચક, જરૂર રાખો આ વાતોનુ ધ્યાન

Shukrawar Na Upay: શુક્રવારે કરો આ સરળ કામ, તમારી તિજોરી હંમેશા પૈસાથી ભરેલી રહેશે

Good Friday 2025: ગુડ ફ્રાઈડે કેમ ઉજવીએ છીએ? જાણો તેનો ઇતિહાસ અને મહત્વ

Akshaya Tritiya 2025: અક્ષય તૃતીયા પર ભૂલથી પણ ન કરશો આ કામ, રિસાઈને જતી રહેશે ધનની દેવી લક્ષ્મી

આગળનો લેખ
Show comments