Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ છે હેયરવૉશ કરવાની સાચી રીત- ખોટા રીતે શેંપૂ કરવાથી ખરી શકે છે વાળ

hair gel
Webdunia
ગુરુવાર, 5 ઑગસ્ટ 2021 (16:48 IST)
જો તમે પણ ખરતા વાળથી પરેશાન છો તો તેનો કારણ તમારા શેંપૂ કરવાની સાચી રીત તો નથી. જી હા સાંભળીને તમે થોડા હેરાન પણ થઈ શકો છો પણ આ વાત સત્ય છે. તમારા શેંપૂ કરવાની રીત પણ ઘણી 
વાર વાળ ખરવાનો કારણ બની શકે છે. આવો જાણી શું છે હેયરવૉશ કરવાની રીત 
 
હેયરવોશ કેવી રીતે કરે છે. -મોટા ભાગે લોકો વાળને શેંપૂ કરતા સમયે સીધો તેને તેમના વાળ પર કરવા લાગે છે. વાળમાં શેંપૂ નાખ્યા પછી તે પાણીની મદદથી ફીણ બનાવીને રગડે છે. આ રીતે એકદમ ખોટી 
છે. 
 
શું હોય છે નુકશાન- આ રીતે વાળને ધોવાથી વાળમાં એક જગ્યા શેંપૂ એકત્ર થઈ જાય છે. જે રગડતા વાળને તૂટવા-ખરવાના કારણ બને છે. 
 
શેંપૂ કરવાની સાચી રીત- વાળને શેંપૂ કરવા માટે સૌથી પહેલા તેણે પાણીથી હળવો ભીના કરી લો.  હવે ચોથાઈ મગ પાણીમાં શેંપૂ નાખી તેને સારી રીતે મિકસ કરી લો. હવે આ શેંપૂને વાળ અને સ્કેલ્પ પર લગાવીને ફીણ બનાવતા. આવુ કરતા સમયે તમારા સ્કેલ્પને જોર-જોરથી રગડવું. પણ હળવા હાથથી વાળની સફાઈ કરવી. આવુ કરતા વાળમાં એક જગ્યા શેંપૂ એક્ત્ર નહી થશે અને વાળ તૂટવાથી બચી જશે. 
 
આ રીતે કરવુ કંડીશનર- કંડીશનર હમેશા વાળની લંબાઈ પર જ લગાવવો જોઈએ. તેનો ઉપયોગ ક્યારે પણ વાળની મૂળ પર ન કરવું. આવુ કરવાથી વાળનો ખરવો શરૂ થઈ જાય છે. કંડીશનરને હળવા હાથથી વાળને રગડતા લગાવો અને પાંચ મિનિટ સુધી રહેવા દો. ત્યારબાદ શાવર લઈ લો. 
 
દરરોજ શેંપૂ કરવુ ખોટું. દરરોજ શેંપૂ કરવાથી વાળને નેચરલ ઑયલ ખત્મ થવા લાગે છે. તેના કારાણે વાળ સૂકા અને નિર્જીવ થઈને તૂટવા-ખરવ લાગે છે. 
 
કેવુ હોવુ શેંપૂ- વાળને વૉશ કરવા માટે હમેશા સલ્ફેટ ફ્રી માઈલ્ડ શેંપૂનો જ ઉપયોગ કરવું. તેના માટે તમે હર્બલ કે પછી કોઈ આયુર્વેદિક શેંપૂનો ઉપયોગ કરી શકો છો. તેથી શેંપૂમાં કેમિકલ્સની માત્ર ખૂબ ઓછી કે થોડી પણ ન હોય છે.  

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Akshaya Tritiya 2025 : અખાત્રીજ પર આ 5 વસ્તુઓ દાન કરવાથી મળે છે સુવર્ણદાન જેટલુ પુણ્ય, માતા લક્ષ્મીની કૃપાથી વધે છે ધન-વૈભવ

Mangalwar Upay: હંમેશા કોઈ વાતનો રહે છે ડર, તો મંગળવારે કરો આ કામ, બજરંગબલીના આશીર્વાદથી દરેક સમસ્યા થશે દૂર

Chandra Dosh Na Upay: ધન અને મન સાથે જોડાયેલ પરેશાનીઓને દૂર કરવા માટે કરો આ ઉપાય

Varuthini Ekadashi 2025 Date : વરુથિની એકાદશી ક્યારે છે જાણો વ્રત અને પારણનો યોગ્ય સમય

મૃત્‍યુ પછી બારમાની વિધિ

આગળનો લેખ
Show comments