rashifal-2026

તડકાથી વાળ બચાવા માટે ફૉલો કરો આ ટિપ્સ

Webdunia
સોમવાર, 15 મે 2017 (19:33 IST)
ગર્મીના મૌસમમાં તડકા અને પરસેવાના કારણે વાળ ખરાબ થઈ જાય છે. તેથી તેની સારવાર બહુ જરૂરી હોય છે. કામના કારણે તડકામાં બહાર નિકળવું પડે છે. જેનાથી તડકામાં વાળની પ્રાકૃતિક નમી ચોરાવીને તેને બેજાન અને સૂકા બનાવી નાખે છે. તેના માટે કેટલીક સાવધાનીઓ રાખવી જોઈએ. જેનાથી વાળને સ્વસ્થ રાખી શકાય. 
વાળની સુરક્ષા 
ધૂપથી વાળને હમેશા સ્કાર્ફ કે છાતાથી ઢાંકીને રાખો. તેનાથી તડલો સીધા વાળ પર નહી પડશે. તડકામાં વાળ સૂકા થઈ જતા તેના પર જોજોબા તેલથી મસાજ કતો અને પછી માથા પર પાલિથીન લપેટી લો. 
 
શૈમ્પૂ 
કેમિકલયુક્ત શૈમ્પૂથી વાળ રૂખા થઈ જાય છે. તેથી ગરમીઓમાં આવા શૈમ્પૂનો ઉપયોગ ન કરવું. તેની જગ્યા હળવા પ્રાકૃતિક ઉત્પાદોથી વાળ સાફ કરવું. 
 
હેયર સ્ટાઈલિંગ મશીન 
ઘણી મહિલાઓ વાળ ધોયા પછી તેને સૂકાવા માટે ડ્રાયર ઉપયોગ કરે છે પણ આ મૌસમમાં વાળને નુકશાન થઈ શકે છે. 
વધુ જુઓ..

જરૂર વાંચો

tપાકિસ્તાનને હરાવ્યા બાદ ટીમ ઈન્ડિયાના કેપ્ટન સૂર્યકુમાર યાદવે શું કહ્યું , જાણીને તમને ખુશી થશે

IND vs PAK: ટીમ ઈન્ડિયાની શાનદાર જીત સાથે સુપર-8 માં એન્ટ્રી, T20 વર્લ્ડ કપમાં 8મી વખત પાકિસ્તાનને હરાવ્યું

IND vs PAK Live Score: અક્ષર પટેલે પાકિસ્તાનને ચોથી વિકેટ અપાવી, બાબર આઝમ માત્ર 5 રન બનાવીને આઉટ થયો.

જર્મનીમાં ગાર્ડે આઈડી કાર્ડ માંગતાં અસીમ મુનીરને શરમનો સામનો કરવો પડ્યો, વીડિયો વાયરલ

AI Summit 2026:7 રાષ્ટ્રપતિઓ, 9 વડા પ્રધાનો... ટેક વર્લ્ડનું સૌથી મોટું સમિટ આવતીકાલે દિલ્હીમાં શરૂ થશે, જાણો કોણ કોણ હાજરી આપશે?

વધુ જુઓ..

ધર્મ

Mahashivratri Vrat Katha - મહાશિવરાત્રિ વ્રત કથા

Mahashivratri 2026 Shubh Muhurat- મહાશિવરાત્રી: શિવલિંગના અભિષેક માટે શુભ મુહૂર્ત જાણો

મહાશિવરાત્રી પર શિવલિંગ પર શું અર્પણ કરવું જોઈએ ? જાણી લો પૂજા સામગ્રી, શિવ આરતી અને શિવ ચાલીસા

Shiv Aarti - જય શિવ ઓંકારા

રૂદ્રાક્ષની ઉત્પત્તિ કેવી રીતે થઈ ? રૂદ્રાક્ષ કેટલા પ્રકારનાં હોય છે જાણો 1 થી 21 મુખી રૂદ્રાક્ષનાં લાભ, ઉપયોગ મંત્ર અને તેના દેવતા

આગળનો લેખ
Show comments