Webdunia - Bharat's app for daily news and videos

Install App

Hair care tips- આ 1 ઉપાય ક્યારે નહી ખરશે વાળ

Webdunia
ગુરુવાર, 25 જૂન 2020 (10:28 IST)
બદલતા મૌસમનો અસર સીધો તમારી સ્કિન અને વાળ પર જોવાય છે. ગરમીઓ પછી માનસૂનનો મૌસમ આવે છે અને આ મૌસમમાં વાળ ચિપચિપા અને ખરતા વાળની સમસ્યાની સાથે ડેંડ્રફનો પણ સામનો કરવું પડે છે. આ બધી પ્રાબ્લેમમાં ખરતા વાળની સમસ્યા વધારે જોવાય છે. તેથી ઘણા હેયર પ્રાડક્ટ અને ટ્રીટમેંટનો ઉપયોગ તો કરે છે પણ તેંનું વધારે અસર નહી જોવાય છે. તેથી તમે ઘરેલૂ ઉપાયના સહારા લઈ શકો છો. અમે તમને એક એવું જ ઉપાય જણાવીશ જેનાથી માનસૂનમાં ખરત વાળની સમસ્યા તરત ગાયબ થઈ જશે. 
સામગ્રી 
- 1 કપ મધ 
- 1 કપ બદામનું તેલ 
- 1 કપ કેમોમાઈલના પાન (વાટેલી) 
વિધિ- આ ત્રણેય વસ્તુઓને મિક્સ કરી વાળ પર લગાવો. 1 કલાક એમજ રહેવા દો પછી શૈંપૂથી ધોઈ લો. આ પ્રક્રિયાને 
 
મહીનામાં 4 વાર ટ્રાઈ કરો. તેનાથી વાળની ગ્રોથની સાથે તેનું ખરવું પણ બંદ થઈ જશે.

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments