Biodata Maker

દિવાળીમાં ગોરા દેખાવવા માટે Tips : ગુલાબી ત્વચા માટે કેસરના ઘરેલુ ફેસપેક

Webdunia
મંગળવાર, 17 ઑક્ટોબર 2017 (16:00 IST)
સુંદરતા માટે વપરાતી કેસર એક ખૂબ જ ગુણકારી વસ્તુ છે. તેનો ઉપયોગ મોટાભાગે એશિયા અને યૂરોપના દેશોમાં કરવામાં આવે છે. કેસર ખૂબ જ મોંઘુ મળે છે. કારણ કે 1 ગ્રામ કેસરનો બનાવવા માટે ઘણા બધા ફૂલોનો ઉપયોગ કરવો પડે છે. 

જો કે કેસર ત્વચા માટે ખૂબ જ સારી હોય છે અને આનુ ફેસ પેક લગાવવાથી ત્વચા પર ગુલાબી રંગનો નિખાર આવી જાય છે. જો તમને સ્વચ્છ અને ચમકતી ત્વચા જોઈતી હોય તો આનો ઉપયોગ કરો. અહીં અમે તમને બતાવી રહ્યા છે કેસરના કેટલાક ઉપયોગી ફેસપેક

ઘરે જ બનાવો કેસરનું ફેસપેક

1. કેસર અને દૂધ - તમે આ ફેસ પેકને દરરોજ અથવા કે પછી અઠવાડિયામાં બે વાર લગાવી શકો છો. આનાથી તમારો ચહેરો ગુલાબની જેમ ચમકવા લાગશે.

2. કેસર અને ચંદન પાવડર - તમે આ ફેસ પેકને દરરોજ અથવા અઠવાડિયામાં બે વાર લગાવી શકો છો. આનાથી તમારો ચહેરો ગુલાબની જેમ ચમકવા માંડશે.

3. કેસર અને પપૈયુ - પપૈયામાં વિટામિન અને એંટીઓક્સીડેંટ જોવા મળે છે જે સ્કિન માટે ખૂબ જ સારુ હોય છે. એક વાડકામાં પાકેલુ પપૈયુ, દૂધ, મધ અને કેસર મિક્સ કરો. તેને ચેહરા પર 10-15 મિનિટ માટે લગાવો અન એ પછી ઠંડા પાણીથી ધોઈ નાખો.

4. કેસર દૂધ અને તેલ - આ ફેસ પેકથી ચેહરાનો રંગ હલકો પડે છે. એક વાડકીમાં કેસર, દૂધ, રોઝ વોટર અને ઓલિવ ઓઈલ કે નારિયલનું તેલ મિક્સ કરો. આ સ્ક્રબ જેવા ફેસ પેકથી તમારી સ્કિન ગોરી બનશે અને ગ્લો કરશે.

5. કેસર, મધ અને બદામ - બદામને આખીરાત પલાળી અને સવારે તેનુ પેસ્ટ બનાવી લો. કેસરને કુણા પાણીમાં પલાળો અને પછી તેમા મધ અને લીંબૂનો રસ મિક્સ કરો. આ પેકને ચેહરા પર લગાવો જેનાથી કરચલી અને દાગ દૂર થઈ જશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

મિસ ફાયર કે મર્ડર ? 40 દિવસનાં લગ્નમાં એવું તો શું થયું ? ગુજરાત સાંસદનાં ભત્રીજા અને વહુ કેસમાં ટ્વિસ્ટ

પ્રજાસત્તાક દિન LIVE: કર્તવ્યના પથ પર આજે દુનિયા જોશે ભારતની તાકાત, PM મોદીએ દેશવાસીઓને આપી શુભકામના

Khodiyar Maa- ખોડિયાર માતાજી મંદિર, કેવી રીતે ખોડિયાર નામ પડ્યું?

Republic Day Speech in Gujarati: 26મી જાન્યુઆરીએ આપવી છે સ્પીચ તો આ રીતે કરો તૈયારી, ખૂબ પડશે તાળી

દિવંગત અભિનેતા ધર્મેન્દ્ર સહીત 5 લોકોને પદ્મ વિભૂષણ, 13 ને પદ્મ ભૂષણ અને 113 ને મળ્યો પદ્મ શ્રી એવોર્ડ

વધુ જુઓ..

ધર્મ

Jaya Ekadashi 2026: માઘ એકાદશી પર આ કાર્ય કરો, ધન ધાન્યમાં આવશે બરકત અને બધી સમસ્યાઓ થશે દૂર

Khodiyar Maa- ખોડિયાર માતાજી મંદિર, કેવી રીતે ખોડિયાર નામ પડ્યું?

Jaya Ekadashi Vrat Katha - બધા દાન અને યજ્ઞ કરવાનુ પુણ્ય આપતી અગિયારસ

Holi 2026:વ્રજમાં 40 દિવસ સુધી એક દિવસીય હોળીનો તહેવાર કેમ ઉજવવામાં આવે છે?

Naramada jayanti: આજે નર્મદા જયંતિ, ક્યારે કરશો પૂજન, કેમ કહે છે આને કુંવારી નદી ?

આગળનો લેખ
Show comments