Webdunia - Bharat's app for daily news and videos

Install App

હેલ્થ TIPS: વાળ ખરવાની સમસ્યાથી પરેશાન તો લગાવો આદુનો રસ

Webdunia
સોમવાર, 24 જુલાઈ 2017 (17:10 IST)
વાળ ખરવાની સમસ્યાથી મુક્તિ અપાવવા માટે જો તમે અનેક પ્રકારના હેયર પ્રોડક્ટ્સનો ઉપયોગ કરીને થાકી ચુક્યા છો તો આદુને અજમાવો. આ તમારા વાળ માટે લાભકારી સાબિત થઈ શકે છે.  આદુને વાળમાં લગાવવુ ખૂબ લાભકારી છે. 
 
આદુના રસને વાળમાં લગાવીને 10-15 મિનિટ સુધી છોડી દેવુ જોઈએ. રસ વાળની જડમાં જાય છે.  ત્યારબાદ વાળને શેમ્પૂથી સાફ કરો. તેનાથી વાળ સ્વસ્થ અને મજબૂત બને છે. સાથે જ ડેંડ્રફથી મુક્તિ અપાવે છે. 
 
આદુનો રસ લગાવવાના ફાયદા -  
 
આદુનો રસ લગાવવથી વાળ લાંબા અને ધટ્ટ થાય છે 
તેનાથી ડેડ્રફથી મુક્તિ મળે છે. 
વાળને ખરવાની સમસ્યા ઓછી થાય છે. 

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

આગળનો લેખ
Show comments