Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ એક પેસ્ટને માત્ર એક રાત લગાવતા જ ચેહરાની કરચલીઓ હવાની રીતે ગુમ થઈ જશે.

Webdunia
બુધવાર, 15 મે 2019 (06:56 IST)
દરેક મહિલાની સુંદર જોવાવાની ઈચ્છા દરેક ઉમ્રમાં હોય છે પણ વધતી ઉમ્રનો અસર તો જોવાય છે. પણ તોય પણ બ્યૂટી માટે થોડી કાળજી રાખીને તમે તમારી ઉમ્રથી ઓછી જોવાઈ શકો છો. તો આજે એવા જ ઉપાય માટે અમે જણાવી રહ્યા છે કે જ્યારે કરચલીઓ થઈ જાય તો કેવી રીતે તેને દૂર કરી શકાય છે. 
દહીં 1 ચમચી 
બેસન 
એલોવેરા જેલ 
નારિયેળ તેલ 
 
દહીંમાં બેસન અને એલોવેરા જેલ, નારિયેળ તેલ નાખી બધાને મિક્સ કરી રાત્રે સૂતા સમયે લગાવો અને સવારે હૂંફાણા પાણીથી ધોઈ લો. આ ઉપાયને અઠવાડિયા માં 2-3 વાર કરવાથી ચેહરા પર ગ્લો આવશે અને કરચલીઓ દૂર હોય છે. 

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

આગળનો લેખ
Show comments