Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઉનાળામાં ફ્રેશ દેખાવવુ છે તો જરૂર કરો આ કામ

freshness in summer vacation
Webdunia
મંગળવાર, 1 મે 2018 (15:27 IST)
બ્યૂટી- ઉનાડાના મૌસમ આવી ગયું છે. આ મૌસમમાં દરેક કોઈ ઈચ્છે છે કે તેમના લુક હમેશા ફ્રેશ જોવાય. જો તમે પણ ઈચ્છો છો કે તમારો ચેહરો ગર્મિયોના મૌસમમાં હમેશા ફ્રેશ અને ખિલેલું ખિલેલું જોવાય તો તેમા માટે કેટલાક ટિપ્સને ફૉલો કરવું પડ્શે. જી હા આજે અમે તમને કેટલાક એવા ટિપ્સ જણાવશે જેને ફૉલો કરીને તમે ગર્મિયોના મૌસમમાં પણ ફ્રેશ લુક મેળવી શકાય. 
 
1. ફેસવૉશ- મોઢું ધોવ માટે એક સારું ફેશવૉશનો ઉપયોગ કરો. જે તમારી સ્કિનને હમેશા કુલ ફ્રેશ રાખતા હોય. 
2. દિવસમાં બે વાર નહાવો- નહાવાથી માણસ ખૂબ રિલેક્સ અનુભવ કરે છે. એક તો તેનાથી આખુ દિવસ સુસ્તી નહી આવે અને બીજો નહાવાથી તમે આખું દિવસ તરોતાજા રહો છો. 
3. પર્સમાં જરૂર રાખો ફેસ સ્પ્રે- જો તમે ઘણી વાર જઈ રહી છે તો એવામાં તમારા પર્સમાં ફેસ સ્પ્રેને જરૂર સાથે રાખો. જ્યારે પણ તમે તમારી સ્કિનને ડલ અનુભવો તો તે સમયે આ ફેસ સ્પ્રે તમને કામ આવશે. 
4. માઈશ્ચરાઈજર- નહાવાથી કે મોઢા ધોયા પછી સ્કિનને માશ્ચારાઈજર કરવું ન ભૂલવું. તમારી સ્કિન કોમલ અને નરમ બની રહે છે. 
5. ડાર્ક મેકઅપ ન કરવી- ગર્મિઓમાં ભૂલીને પણ ડાર્ક મેકઅપ ન કરવું. જેટલું હોઈ શકે તમારા મેકઅપ લાઈટ રાખવું અને કપડા પણ લાઈટ કલરના જ લેવું. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Akshaya Tritiya 2025 : અખાત્રીજ પર આ 5 વસ્તુઓ દાન કરવાથી મળે છે સુવર્ણદાન જેટલુ પુણ્ય, માતા લક્ષ્મીની કૃપાથી વધે છે ધન-વૈભવ

Mangalwar Upay: હંમેશા કોઈ વાતનો રહે છે ડર, તો મંગળવારે કરો આ કામ, બજરંગબલીના આશીર્વાદથી દરેક સમસ્યા થશે દૂર

Chandra Dosh Na Upay: ધન અને મન સાથે જોડાયેલ પરેશાનીઓને દૂર કરવા માટે કરો આ ઉપાય

Varuthini Ekadashi 2025 Date : વરુથિની એકાદશી ક્યારે છે જાણો વ્રત અને પારણનો યોગ્ય સમય

મૃત્‍યુ પછી બારમાની વિધિ

આગળનો લેખ
Show comments