Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચહેરાના ઓપન પોર્સથી છો પરેશાન તો તમારા કામ આવશે આ બ્યૂટી ટીપ્સ

Webdunia
મંગળવાર, 25 મે 2021 (20:04 IST)
ચહેરાની દેખભાલ ન કરવાથી સ્કિન સંબંધી સમસ્યાઓ થવા લાગે છે. તેમાં ઓપન પોર્સ એક સામાન્ય પરેશાની છે. હકીકતમાં ત્વચા પર પિંપલ્સ અને એક્ને થવાના કારણ પોર્સ ખુલવા લાગે છે. તેથી ચહેરા પર 
બ્લેકહેડસ અને વ્હાઈટહેડસ પણ થાય છે. તેનાથી લુક અને સુંદરતા બગડે છે. તેથી જો તમે પણ તેનાથી પરેશાન છો તો કેટલાક ઘરેલૂ ઉપાય અજમાવીને તેનાથી છુટકારો મેળવી શકો છો. તો ચાલો જાણીએ આ 
 
ટિપ્સ વિશે 
ઈંડા 
આરોગ્યની સાથે-સાથે સુંદરતા નિખારવામાં ઈંડા ફાયદાકારી હોય છે. તે ઓપન પોર્સ ભરીને ત્વચાને સાફ અને ગ્લોઈંગ બનાવવામાં મદદ કરે છે. સાથે જ સ્કિન સંબંધી સમસ્યાઓથી છુટકારો મળે છે. 
 
આ રીતે કરવુ ઉપયોગ 
તેના માટે એક વાટકીમાં ઈંડાનો સફેદ ભાગ, 2 નાની ચમચી ઓટમીલ પાઉડર, 2 નાની ચમચી  રસ મિક્સ કરો. તેને સર્કુલર મોશનમાં મસાજ કરતા ચહેરા પર લગાડો. પછી તેને 30 મિનિટ સુધી લગાવી રહેવા 
 
દો. પછી તાજા પાણીથી ચહેરો ધોઈને ચહેરો સુકાવી લો. તેનાથી ઓપન પોર્સની પરેશાની દૂર થઈ ચહેરા સાફ અને ગ્લોઈંગ નજર આવશે. સારું પરિણામ મેળવવા માટે આ પેકને અઠવાડિયામાં 2 વાર લગાવો. 
 
એલોવેરા જેલ 
સ્કિન હોય કે વાળ બન્ને માટે એલોવેરા ખૂબ ફાયદાકારી ગણાય છે. તેમાં એંટી ઑક્સીડેંટસ, એંટી એજિંગ ગુણ હોય છે. તેને ચહેરા પર લગાવવાથી ઓપન પોર્સની સમસ્યા દૂર થઈને સ્કિન અંદરથી પોષિત હોય છે. 
 
ચહેરાના ડાઘ, ખીલ, કાળા ઘેરા, કરચલીઓ દૂર થઈને સ્કિન ગ્લો કરે છે. 
 
આ રીતે કરવુ ઉપયોગ 
તેના માટે એ મોટી ચમચી એલોવેરા જેલ લો પછી તેમાં 4-5 મિનિટ ચહેરાની સર્કુલર મોશનમાં મસાજ કરવું. તેને 10 મિનિટ સુધી લગાવી રહેવા દો. પછી તાજા પાણીથી ચહેરો ધોઈને ચહેરો સુકાવી લો. તેનાથી 
 
ઓપન પોર્સની પરેશાની દૂર થઈ ને સ્કિન અંદરથી પોષિત હોય છે. ચહેરાના ડાઘ, ખીલ, કાળા ઘેરા, કરચલીઓ દૂર થઈને સ્કિન ગ્લો કરે છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

International Yoga Day 2024: યોગ શું છે અને તેના 21 આસનો, કયો યોગાસન કયા રોગમાં ફાયદાકારક છે?

Yoga Day Wishes & Quotes- યોગ વિશે સુવિચાર

Gas Pain Or Heart Attack Difference - ગેસના દુખાવો અને હાર્ટ એટેકમાં શું છે તફાવત ?

World Music Day 2024: આજે વિશ્વ સંગીત દિવસ, જાણો ઉદ્દેશ્ય અને કેવી રીતે ઉજવવામાં આવે છે આ ખાસ દિવસ

વટ સાવિત્રી વ્રત પ્રસાદ - નારિયેળ અને માવાના લાડુ

વધુ જુઓ..

ધર્મ

હજ દરમિયાન મૃત પામેલા લોકોનુ અંતિમ સંસ્કાર અહીયા થશે જાણો શા માટે

Vat Savitri Vrat Na Niyam: વટ સાવિત્રી વ્રતના દિવસે મહિલાઓ ન કરે આવી ભૂલ નહી તો અધૂરુ રહી જશે તમારુ વ્રત

Vat Savitri 2024 Wishes: અખંડ સૌભાગ્યનુ પ્રતીક વટ સાવિત્રીના વ્રત નિમિત્તે તમારા સંબંધીઓને મોકલો આ શુભકામના સંદેશ

Vat Savitri Vrat Katha - વટ સાવિત્રી વ્રત કથા (વ્રત કથા વીડિયો સાંભળો)

Importance of Banyan Tree વડના ઝાડમાં હોય છે અનેક ઔષધીય ગુણ, જાણો તેનુ ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ

આગળનો લેખ
Show comments